________________
યુગાદેિશના.
ca
‘મે' શું પાપ કર્યું છે કે જેથી પતિ કોપાયમાન થયા ' એમ વિચારવા લાગી. યાદ કરતાં પેાતાનું કંઇ પણ પાપ યાદ ન આવવાથી રાત્રે કેવળ પૃથ્વીઉપરજ આળેઢતી તે અત્યંત દુ:ખ અનુભવવા લાગી. જેને અ ત્યંત અધેય ઉત્પન્ન થયુ' છે એવી તે સ્વલ્પ પાણીમાં માછલીની જેમ રાત્રિના ત્રણ પહેારને સે ( શત) પ્રહર કરતાં અધિક માનવા લાગી. પ્રભાતે તેનું નિસ્તેજ સુખ જોઇને ધનશ્રીએ તેને પૂછ્યુ—“ હું સુભ્ર ! આજે આમણદૂમણી કેમ દેખાય છે ? ” સરલ એવી પદ્મશ્રીએ રાત્રિના યથાસ્થિત અહેવાલ તેને કહી મતાન્યા. પૂના સકેતાકારથી મનમાં હસતી ધનશ્રી તેને ધીરજ આપતી સતી બોલી કે— હું મુગ્ધ ! તુ... ખેદ મ કર! તારી ઉપર તારા પ્રિય જોકે કુદ્ધ થયેલા છે, છતાં હું તેને એવા પ્રકારની યુક્તિથી સમજાવીશ, કે તે તારા પર પાછા પૂર્વની જેમ સ્નેહ કરશે. ”
હવે પેાતાના ઘરના દુ ત્તથી જેને ચિત્તમાં અત્યંત અધૈય - ત્પન્ન થયુ છે, એવા ભાઇને અવસરે કામળ વચનથી ધનશ્રીએ પૂછ્યુ’ “ હે ભ્રાત ! આજે તમારા સુખપર શા નિમિત્તથી શ્યામતા છવાઇ ગઇ છે ? ” વિશ્વાસુ એવા તેણે મ્હેનની આગળ પેાતાની પત્નીનું તે દુવૃત્ત (દુરાચરણ) કહી બતાવ્યું. પછી ધનશ્રી ભાઇને કહેવા લાગી, “ પદ્મશ્રીને તમે આવી ( આવા પ્રકારની ) શા ઉપરથી કહે છે.? મીજના ચંદ્રમાની અદર લાંછનની જેમ એ અસ’ભાગ્ય છે. જો તમે એવુ... જોયુ કે સાંભળ્યું હોય તા તે કહેા, અન્યથા સતી સ્રીના દોષ કહેવા તે ચાખ્ય નથી.” તે કહેવા લાગ્યા કે— હેન ! તુ* બધું જાણે છે, છતાં મારી પાસે તે છુપાવે છે. તે દિવસે સાંજે શાટિકાઢિ ખેલથી તેને તું શિખામણ નહાતી આપતી? જેમ મા ભ્રષ્ટને મા કંથન, સ્ખલિતને આલેખન, તેમ શીલભ્રષ્ટને શીલશિખામણ એ બધુ સ્પછજ છે.” તે સાંભળી ધનશ્રી જરા હાસ્યકરીને કહેવા લાગી— અહા! મેાટા વિદ્વાન છતાં તમારી પણ કેટલી બધી મુગ્ધતા છે, કે આવા પ્રકારનાં આત્મગાણીનાં વચનામાં પણ વ્યંગ્યા કલ્પી લીધા. હે ભ્રાતા !