________________
હર
યુગાદેિશના.
દની વિશેષ પ્રશંસા સાંભળીને માયાળુ છતાં મને ભાભી મનમાં જા ખેઃ પામી અને આ પ્રમાણે વિચારવા લાગી કે:-નણંદને આ ઘર સાથે આટલા બધા ો! સમય છે કે જેથી એ આપણા ધનના આટલા બધા વ્યય કરે છે ? ” પછી પાડેારાણ સ્રીઓની આગળ પણ કાંઇક અદેખાઇથી ઉંચા નીચા અવજ્ઞાનાં વચના તે ખેલવા લાગી. પર પરાએ ભાભીઓનુ તેકથન જાણીને હૃદયમાં કાંઇક અનુતાપ ધારણ કરતી ધનશ્રી વિચારવા લાગી કે:- પ્રાય: સવ ભાભીએ મધે ઠેકાણે આવીજ હેાય છે, તેથી તેમના વચનથી દૂભાઇને કોણ મનમાં કંઇ પણ લાવે ? પરંતુ જો મારૂ' દાન અને કામ ભાઇને ન રૂચતું હોય તેા પછી ઘરની આટલી વેઠ હુ" ।ગટ શા માટે કરૂ ? અને જો ભાઈએને તે રૂચતું હાય તા ભાભીઆના ખાલી બોલવાથી શુ' ? માટે ભાઇઓના હૃદયમાં મારાપર કેવી આસ્થા છે તેની પરીક્ષા કરૂ”,
ત્યાર પછી એક દિવસ સાંજે કઇ કારણસર મેાટા ભાઇ નજીકમાં હતા તેવે વખતે ધર્મવિચાર કરતાં ધનશ્રીએ પદ્મશ્રીને કહ્યું કે:- હું શુભે! સ્રીઓને એજ ધર્મ છે કે સ` પ્રયત્નથી પેાતાની સાડી શુદ્ધ રાખવી. બીજું બહુ એલ એલ કરવાથી શુ ? ” આ તેણીનું વચન સાંભળી માટેાભાઈ મનમાં વિષાદ લાવી વિચારવા લાગ્યા કે:- નિ શ્રય આ મારી સ્રી કર્યાંક ભ્રષ્ટ (શીલરહિત) થઇ જણાય છે, નહિ તે સત્ય, હિતકારી, નિર્દોષ અને મિત ખેલનારી, સુશીલા અને કુશલ એવી મારી વ્હેન તેને આવા પ્રકારના ઉપદેશ શા માટે આપે ? અહા! લેશથી મેળવેલા ધનથી આ વ્યભિચારિણીનું પાષણ કરતાં આટલા વખત મેં વૃથા અસતીયાષણ કર્યું. જ્યારે એ દાષથી દુષ્ટ થઇ, તે પછી સુરૂપવતી છતાં એનું હવે મારે શુ પ્રયાજન છે ? ” આ પ્રમાણે આ અત્યંત વિરક્ત થઈ તે પેાતાના વાસગૃહે (ઘરમાં) ગયા. સમયપર ત્યાં આવેલી પદ્મશ્રીને રાષરક્ત થઈને તે આ પ્રમાણે કહેવા લાગ્યાઃ– હે મહાપાપિણી ! બહાર નીકળ, મારો સ્પર્ધા કરીશ નહિ.” આવી રીતે કૈાધનાં વચનાથી તજાયેલી તે વિચાગિની અબળા રૂદન કરતી