________________
ભય પામતા મારી અવતાઓ પણ નાની ચાહના
યુગાદિદેશના. વાળા માણસને જગતમાં કોઇપણ દુસ્સહ કે દુષ્કર નથી. આ કાન છેદવાનું કષ્ટ તો દૂર રહો, પણ કેટલાક નરાધમે પિતાના શિરને જેખમમાં નાખીને પણ પરસી અને પરલક્ષ્મીની ચાહના કરે છે. જેમનાથી દિવ્યશક્તિવાળા દેવતાઓ પણ ત્રાસ પામે છે તેવા ધૂથી ભય પામતાં મારા જેવાઓને લજજા શું નડે તેમ છે? કહ્યું છે કે
" उत्सङ्गे सिन्धुभर्नुर्भवति मधुरिपुर्गाढमाश्लिष्य लक्ष्मीमध्यास्ते वित्तनाथो निधिनिवहमुपादाय कैलासशैलम् ; शक्रः कल्पद्रुमादीन् कनकशिखरिणोऽधित्यकासु न्यधासीत् ,
ખ્યા નિ વિવિધ માનવા જેવા.”
જેમનાથી ભય પામીને કૃષ્ણ લક્ષ્મીને ગાઢ આલિંગન કરીને સમુદ્રના ઉસંગમાં નિવાસ કરે છે, કુબેર નવે નિધાન લઇને કેલાસ પર્વતપર જઈ રહ્યા છે, અને ઈદ્ર કલ્પવૃક્ષને મેરૂ પર્વતની ઉપરની ભૂમિકા પર સ્થાપી દીધા છે. આ પ્રમાણે દેવતાઓ પણ ધૂતીથી ત્રાસ પામે છે, તે મનુષ્ય બિચારા શી ગણત્રીમાં છે? » માટે તું ત્યાં જા અને તેની નાસિકા છેદી લે, કે જેથી કદાચિત ધન ખવાય તે પણ આપણને વગર વિચાર્યું કરવાને પશ્ચાત્તાપ ન થાય. શેઠના આ વચનથી ધૂત્ત પણ વિચારવા લાગ્યો કે “એને જે કાંઈ કરવું હોય તે ભલે કરે, પરંતુ આ ધનની ઈચછાથી ગળું છેદતાં સુધી હું કંઇપણ બલવાનું નથી. શ્રેષ્ઠીપુત્ર પિતાની વાણીથી પ્રેરાઈને મનમાં કંઇક મત્સર લાવી તેની નાસિકા પણ છેદી લાવ્યું. પછી શેઠ શંકારહિત થઈને પિતાનું ધન વસુધામાં દાટી પુત્રસહિત ઘેર આવ્યા. પાછળથી નાક અને કાનરહિત છતાં પણ પ્રબળ હૃદયવાળા અને જબરજસ્ત ઉદ્યમ કરવાવાળા તેમજ તે ધનથી જેણે પિતાની દરિદ્રતાને દબાવી રવાનું ધાર્યું છે એવા પેલા ધૂર્ત તરત જ તે બધું કાઢી લીધું. અને છૂતને વ્યસની તે નિશિક્ષણે એલકિક ત્યાગ (દાન) અને ભોગ