________________
યુગાદેિશના.
પ
અખા ! તુ કાણુ છે અને શામાટે પોકાર કરે છે ? ” એમ રાજાએ પૂછ્યું', ત્યારે તે કહેવા લાગી:– “ હે નાથ ! હું... ચારની માતા છું અને આપના નગરમાં રહું છું; પરંતુ શુભાશુભ સંતાપ હું કદી કોઇને પણ ઉત્પન્ન કરતી નથી, કોઇની સાથે કલહ કરતી નથી તેમ હુ” કાઇને ધેર પણ જતી નથી.” તે સાંભળીને “ અહા! વાણીમાં ન આવી શકે એવું આનું સુશીલપણું જણાય છે, ” એ રીતે અંતરમાં વિસ્મય પામી રાજાએ પૂછ્યુ કે—ત્યારે શુ છે ?” એટલે તે આ પ્રમાણે કહેવા લાગી—“ હે રાજન ! અંધની યષ્ટિ સમાન મારા એકના એક પુત્ર, આ નગરમાં નિર’તર ચારી કરી પેાતાના ગૃહનિર્વાહ ચલાવતા હતા, તે આજે દેવદત્ત રોડને ઘેર ખાતર પાડવા ગયા હતા, અકસ્માત્ તેની ઉપર જીણુ ભીંત તૂટી પડી અને તે ત્યાંજ મરણ પામ્યા. હાહા ! હુંવે તેના વિના હું. આધારરહિત ( નિરાધાર ) થઇ પડી છું. તા મારૂ ચોગ ક્ષેમનું વિધાન કેમ ચરો ? આવા પ્રકારના દુ;ખસમૂહથી દૂભાઇને હુ* પાકાર કરૂ છુ.” રાજાએ કહ્યું:—“ હે માત ! તારો પુત્ર મરણ પામ્યા તેના તું વિષાદ કરીશ નહિ, હું ભરણપાષણવડે તને સીરીતે સંતુષ્ટ કરીશ. ” એ રીતે દયાની લાગણીથી રાજાએ તે વૃદ્ધાને સ`રાષ પમાડીને વિસર્જન કરી.
-
હવે રાજાએ તે દેવદત્ત રીઝને મેલાવીને કાપ સહિત કહ્યું:— હું દુરાત્મન્ ! તેં આવી ણું ભીંત કેમ કરાવી ? કે જેના પડવાથી બિચારા ચાર મરી ગયા. શેઠ ભયથી ક્રુપતા કહેવા લાગ્યા કે હું સ્વામિન ! મારો એમાં શા અપરાધ છે ? કારણ કે મે” તે પૈસા ખરચીને બધીએ સામગ્રી સૂત્રધાર ( કડીયા ) ને તૈયાર કરાવી આપી હતી અને તેની માગણી પ્રમાણે તેને પગાર પણ આપ્યા હતા. માટે અહી' ખરી રીતે વિચાર કરોા તા તેનાજ દોષ છે. ” શેઠના આવા જવાબ સાંભળીને તરતજ સૂત્રધારને લાવીને ક્રોધથી રાજાએ પૂછ્યુ “ અરે ! ચેારના ઘાતને માટે તેં આવી છ ( કાચી ) ભીંત કેમ કરી ? ” તે ઓલ્યા:—“ હે પ્રભો ! હું' તા ખરાખર ભીંત