________________
યુગાદિદેશના. સુવિત્ત નામના વહાણવટી સમાન અહીં ધર્માચાર્ય સમજવા અને નિર્ધામક માણસે તુદય ધર્મોપદેશક સાધુઓ સમજવા કહ્યું છે કે
" माणिनोऽपारसंसार-पारावारेऽत्र मन्जतः; तारयन्ति ततो वाचं-यमा नियामकाः स्मृताः "
આ અપાર સંસારરૂપ સમુદ્રમાં ડૂબતા પ્રાણીઓને તારે છે, એટલા માટે સાધુઓને નિર્ધામક કહેલા છે. નાવને ઠેકાણે અહી નિર્દોષ જેની પ્રવજ્યા જાણવી અને અત્યંત સુખવાળું જે નિર્વાણ તે અહીં સમુદ્રનું તટ સમજવું, ચારે ગતિના પ્રાણુઓપર ઉત્તમ મૈત્રીભાવને ધારણ કરનાર સાધુઓ આ દષ્ટાંતમાં કહ્યા પ્રમાણે પાચે પ્રકારના કાને આ પ્રમાણે ઉપદેશ આપે છે. - કોઇ નિભાગી મુસાફરે જેમ એક કાકિણી રત્નને માટે પૂર્વ કમાયેલા પ્રાપ્ત થયેલા હજાર રૂપીયા ગુમાવ્યા, અને જેમ એક રાજા તુચ્છ અને અપ, આમ્રફળ ખાઈને પિતાના જીવિત તથા રાજ્ય લક્ષ્મીથી ભષ્ટ થયેતેમ અહીં તુચ્છ ઈદ્રિય સુખમાં આસક્ત થઈને કેટલાક અજ્ઞ છે પરક સંબધી સ્વર્ગ અને મેક્ષના સુખને ગુમાવી બેસે છે. હે ભો! તુચ્છ, શુકાદિથી ઉત્પન્ન થયેલ અને નિંદવા લાયક એવા ભેગેને ત્યાગ કરીને ધર્મનું આરાધન કરો કે જેથી મેક્ષની પ્રાપ્તિ થાય. આ પ્રમાણેનું સાઘુઓનું કથન સાંભળીને પાંચ પ્રકારના છ પૈકી અભવ્ય હસીને આ પ્રમાણે કહેવા લાગ્યું કે “નિવૃત્તિ કેવા પ્રકારની છે અને તે કેણે જોઈ છે ? અહીં તે સર્વ ઈદ્ધિને સુખકારી વિષયે તથા ઘેબર (છૂતના પકવાન અને ખજૂર વિગેરેને ઉપભેગા થાય છે, વસ્ત્ર અને આભરણાદિકનું સ્વાથી અમે પરિધાન કરીએ છીએ અને ક્રીડા, હાસ્ય તથા કુતૂહળથી સુખે વખત ગાળીએ છીએ. એમાંનું જ્યાં એક પણ સુખે નથી તેવા તત્વથી દુ:ખરૂપ મેક્ષમાં જવાની પોતાનું હિત ઈચ્છનાર એ કેણ ચાહના કરે? આ પ્રમાણે એકાંત સુખવાળા એક્ષ