________________
યુગાદેિશના.
પ્રાણેશ ! તમે જે કહ્યું તે મને અક્ષરે અક્ષર રૂચે છે. ” પછી તદ્ભવસિદ્ધિક પાતાની કાંતા સહિત, તે માણસાની સાથે નાવમાં બેસીને વેગથી વહાણવટીની પાસે ગયા. તેને પાતાને વૃત્તાંત જણાવીને અને તેની સાથે સમુદ્ર ઉતરીને તે પોતાના સબધીઓને મળ્યા અને નિરતરને માટે સુખી થયા.
મ
“ હે વત્સ ! અત્યાર સુધી તમને આ દૃષ્ટાંત કહેવામાં આવ્યુ છે હવે હું તેના ઉપનય કહું છું તે સાંભળે:
૮ અહીં અભવ્યાદિક જે પાંચ કુલપુત્રા કહ્યા, તે પાંચ ગતિમાં જવાવાળા પાંચ પ્રકારનાં જીવા સમજવા. જન્મ, મરણુ અને રોગા વિગેરેથી ચારે માજી જ્યાસ અને દુરંત એવા આ સસારને ડાહ્યા માણસોએ સમુદ્ર કહેલા છે. દુ:ખ, દારિત્ર્ય, દૌર્ભાગ્ય, રોગ, ઉદ્વેગાદિથી વ્યાકુળ આ મનુષ્ય જન્મ તે કથારિક઼ડંગ દ્વીપ સમાન છે. નિરંતર દુ:ખાનુ જ વેવાપણુ હાવાથી તિય ગતિ અને નરકગતિને કથારિ અને કપિકથ્થુ નામના વૃક્ષ સદૃશ કહેલી છે. પાપાયથીજ
આ અને ગતિ પ્રાણીઓને પ્રિયારૂપે પ્રાપ્ત થાય છે. એ ગતિના પ્રતિઅધ પ્રાય: પાપી જીવાનેજ હોય છે. સુખ અને દુ:ખ ઉભયાત્મક નૃગતિ અને સ્વગતિ છે, તેને ખટ્ટરી અને ઉદ્દે ખરના વિશાળ વૃક્ષ સમાન સમજવી. સામાન્ય સુકૃતાથી પ્રાણીઓને આ અને ગતિરૂપ પ્રિયા સ‘ભવે છે, અને પ્રાય: સામાન્ય જીવેનેજ એના વ્યાસંગ' થાય છે. અને ઉત્તમ પુરૂષને તા પ્રાય: વસ્તુતાએ એકાંત અને અત્યંત સુખપૂરિત મહેાયતિ જે સિદ્ધિગતિ તેનાજ નિરતર પ્રતિબધ થાય છે ( તેનીજ ઇચ્છા થાય છે, ) મનુષ્ય જન્મમાં સ્થિત ( રહેલા ) જીવા આધિ, વ્યાધિ અને વિયેાગાઢિ દુ:ખ પ્રાપ્ત ન થવાની બુદ્ધિથી ફળ સમાન એવા પાતાના બાળકે ( પુત્રો)નું માહથી રક્ષણ કરે છે.
૧ તેમાં રહેવાની ઈચ્છા. ૨. અહીં ફળને સ્થાને બાળકૈા સમજવા એ ભાવા છે.