________________
યુગાદિ દેશના.
द्वितीयोल्लास.
e
સત્યસ્વરૃપી, પરમબ્રહ્મપદમાં સ્થિત, બ્રાહ્મીના પિતા નિલે ૫ અને જગબધું એવા નાભિકુમાર અમને શ્રેય આપે!
એ અવસરે કુરૂદેશના અધિપતિ કુરૂ નામના પ્રભુના પુત્ર લલા૨૫ર અજલી જોડીને તાતને આ પ્રમાણે વીનવવા લાગે કે નાથ! ક્યાયના આવા કુટુ વિપાકના તમે અમને ઉપદેશ આપ્યા તે તા ઠીક; પર’તુ પ્રિયા–પુત્રાદિકના પ્રેમપાશ અત્યંત દુસ્યજ છે. અહે!! એક બાજુ માહુ દૃ ય છે અને બીજી માજી અમને સ‘સારની ભીતિ છે. અત્યારે ખરેખર વાધ અને દુસ્તટીનાર વિષમ પ્રસ’ગ અમારાપર આવી પડ્યા છે.” ભગવ’ત કહેવા લાગ્યા—-“ હે વત્સે! વિષયમુખ તુચ્છ અને અનિત્ય છે. આત્યંતિક અને નિત્ય મુખ તે મેાક્ષમાં જ છે. આ જીવ શુભાશુભ ગતિમાં જ્યાં જવાના હૈાય છે, તેવા પ્રકારની તે મન, વચન અને કાયાની ચેષ્ટા કરે છે. કહ્યું છે કે:-~
vr
“ટાળ ઉત્તુખયાં, મા ફીળું જ ફીળતાં વાક
जेण जहिं गंतव्वं, चिट्ठावि से तारिसी होइ . "
૩૫
A
૮ ઉચ્ચ, ઉચ્ચતર, મધ્યમ, હીન અને હીનતરમાંના જે જે સ્થાને જીવ જવાના હેાય છે તેની ચેષ્ટા પણ તેવા પ્રકારની જ થાય છે.” હે પુત્રા! સવેગનુ` કારણ અને કર્મના પ્રભાવને બતાવનારૂ પાંચ થવાનું વૃત્તાંત આ સબંધમાં દૃષ્ટાંતરૂપ છે તે સાંભળેા:
અનત પ્રાણીઓના નિવાસથી સકી એવા સ’સારપુર નામના નગરમાં, જેમના માતા-પિતા ગુજરી ગયેલા છે, એવા પાંચ કુલપુત્રકા રહેતા હતા. તેમના અભવ્ય, દૂરભવ્ય, ભવ્ય, આાસન્નસિદ્ધિ
૧ બ્રાહ્મી શબ્દ સરસ્વતી—જિનવાણી સમજવી અથવા પ્રભુની પુત્રી સમજવી. ૨ માડી નદી ઉંડી નદી.