________________
ટ૭
કેસને બદલે પપિને લગાડી દીધા છે ને? છાણિયા ખાતરને છોડીને રાસાયણિક ખાતર સ્વીકાર્યું છે ને?
બળદને બદલે ટ્રેકટર ઉપાડ્યું ને? સાચા દેશી બિયારણની જગાએ “હાઈબ્રીડની પસંદગી કરી છે ને?
એને આજ ને આજ કમાઈ લઈને આજની રાત સુધીમાં તે માલેતુજાર બની જવું છે! પછી એમ કરવા જતાં ધરતી બળી જાય; ગરીબ પ્રજા ભૂખે મરી જાય; ધરતીનાં જળ શેષાઈ જાય અને પ્રજા આખી જહન્નમમાં જાય એની એને લગીરે ચિંતા નથી ! એ, ધરતીને તાત! તારે બનવું છે, લખપતિ રાતે રાત!
ગઈ કાલને ખેડુ એટલે! ગરીબને બેલી! આજને ખેડુ એટલે! શ્રીમંતને બેલી! હાય! ખેતીમાં નફા-નુકસાનની વાતે પડી.
બસ આ વાતમાં જ વિકરાળ આંતર-વિગ્રહનાં મૂળ જડબેસલાક પડ્યાં છે.
અનાજના વધુ વાવેતરમાં પશુને ચારે, લેકીને ખાં દૂધ અને ઘી વગેરે સેંકડો લાભ - સીંગદાણાના વાવેતરમાં ખરીફ પાકને, ઘાસચારાને, દૂધ-ધીની પ્રાપ્તિને નુકસાન જ નુકસાન. ઉપરાંત તેલ વગેરેના કાળા બજાર! ' હજી પણ સમસ્ત પ્રજાને રેખા ઘી-દૂધ પૂરાં પાડવાની આ દેશની ધરતીની ક્ષમતા છે. જો કે હવે ઘણું મોડું તે થઈ જ ગયું છે, છતાંય જાગીએ તે બગડી સુધરવાની પૂરી આશા છે!
રેગ થયા બાદ દવા માટે દાન કે રોગ જ ન થાય - તેવી વ્યવસ્થા માટે દાન!
રોગ અને ગરીબી વગેરે વધારતાં આજનાં માનવતાવાદી દાન-પુણ્ય !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org