________________
૨૭૧
ખેતીપ્રધાન અને ઢાર-ઉછેરના દેશમાં પ્રજા માટે ભાગે ગામડાંઆમાં પોતપોતાનાં ખેતરામાં અને જગલેામાં ફરતી રહે છે. રાતદિવસ કુદરત સાથે તાદાત્મ્ય સાધે છે. તેમના સંપક માટે ભાગે પાતાના ઘરનાં કે સગાં—સંબધીએનાં સ્ત્રી-પુરુષો સાથે જ રહે છે. તેમની વાતચીત પશુ માટે ભાગે કુટુંબને લગતા બનાવેાની, ધંધાને લગતી કે કુદરતને લગતી હાય છે. તેમના ઉપર લેાકસાહિત્યના, તેમના થઈ ગએલા ભક્તો, સંતજના કે તેમના પ્રતાપી વડવાઓની કથાઓના પ્રભાવ પથરાએલે રહે છે. એટલે વિકાર કે કામવાસના તેમના ઉપર વધુ પડતા અધિકાર જમાવી શકતા નથી. માટે ભાગે સ્ત્રી-પુરુષો પાતપેાતાનાં વિભિન્ન કામેમાં રાકાએલાં હાવાથી તેમના સપર્ક ચાવીસે કલાક હાતા નથી.
ا
તે જ પ્રમાણે ઉદ્યોગા પશુ, તે લુહારકામના હાય કે કાપડ– વણાટના હાય, કુંભારકામ હાય કે ગાળ કે સાકર બનવાનું કામ હોય, સહુ પોતપેાતાના ઘરમાં જ કામ કરતા હોય છે. અને ઘરના માણસાના સુપકમાં જ રહેતા હાય છે.
R
ઉપરાંત કારખાનાની મજૂરી કરતાં ઘરની કારીગીરીમાં તેમની જવાબદારીની ભાવના રહે છે અને મન તેમાં જ ચાંટેલું રહે છે. એટલે કામુકતાના વિચારાના સમય તેમને આછો રહે છે. ઉપરાંત ઢારઉછેર કરનારી પ્રજા હેાવાથી તેમને શુદ્ધ ઘી અને દૂધ મળતાં હોવાથી કામ કરીને થાક લાગે ત્યારે દૂધ પી લે છે અને એ રીતે કામના શ્રમથી શરીરને થએલા ઘસારા પૂરીને થાક ઉતારે છે. સ્ત્રી-પુરુષ વચ્ચેના આછે સહચાર, કામુકતાના વાતાવરણના અભાવ, કુટુંબની અને ધધાની જવાબદારી વગેરે કારણેાએ તેમની વસ્તીસંખ્યા મર્યાદાને ઓળંગતી નથી.
Jain Education International
વધુ સહચારમાં વધુ વસ્તીવિસ્ફોટ
પણ મોટા ઉદ્યોગેામાં પારકી સ્ત્રી અને પારકે પુરુષ રાજ આઠ– દશ કલાક સાથે કામ કરે છે. અનેક પુરુષને અનેક જુદી જુદી સ્ત્રીએ
For Personal & Private Use Only
www.jainelibrary.org