Book Title: Vishvamangal Granthmala Part 01
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

Previous | Next

Page 279
________________ ૨૭૪ . ૧૯૫૧ થી ૧૯૬૧ના ગાળામાં હિંદુઓની વસ્તીમાં ૨૦.૨૯ ટકા વધારે મુસ્લિમ ૨૫.૬૧ ટકા શીખ ૨૫.૧૩ ટકા અને ઈસાઈ ર૭.૩૮ ટકા. (ઇન્ડિયા ૧૯૬૬, પાના ૧૯, ટેબલ ૧૩) ૧૯૬૧ થી ૧૯૭૧ના ગાળામાં હિંદુઓ ૨૩.૬૯ ટકા, મુસ્લિમ, ૩૦.૮૫ ટકા, શીખ ૩૨.૨૮ ટકા, ઈસાઈ ૩૨.૬૦ ટકા. આમ દશ વરસમાં હિંદુઓને વસતી વધારે ૩.૩૦ ટકા, મુસ્લિમોને ૫.૨૪ ટકા, શીખેને ૭.૧૫ ટકા અને ઈસાઈને પ.૨૨ ટકા વધ્યું (ઈન્ડિયા ૧૯૭૪, પાના ૧૩, ટેબલ ૧.૧૧) પણ કમવાર ટકાવારીમાં હિંદુઓ ઓછા થયા છે, જ્યારે બીજી કેમ વધી છે. ' આ પ્રમાણે વસ્તીવધારામાં હિંદુઓ સહુથી પાછળ અને વસ્તીની ટકાવારીમાં હિંદુઓ ઓછા થયા છે જ્યારે બીજી કેમની ટકાવારી વધી છે. હિંદુઓની વસ્તીમાં ઘટાડો - હિંદુઓની સંખ્યા ઉદ્યોગીકરણમાં બીજી કેમે કરતાં વધારે છે, પણ માંસાહારમાં પાછળ છે એટલે વસ્તીવધારામાં વધારે દેખાય છે, છતાં બીજી કેમેથી એ વધારે છે છે. જ્યારે વસ્તીની ટકાવારીમાં તમામ કેમ આગળ વધી રહી છે, જ્યારે હિંદુ કોમે ર.૭૭ ટકાને ઘટાડે બતાવ્યું છે. પ્રેટીનને નામે, અંગ્રેજી ઢબની રહેણીકરણીની ઘેલછાએ અને સરકારી પ્રચારે ઈડા, માછલાં અને ડુક્કરના માંસને પ્રચાર કરીને સીધી રીતે અને ખાદ્ય પદાર્થોમાં તેમ જ દવાઓ દ્વારા આડકતરી રીતે ઇંડા, માંસ, માછલાં લેકેની જાણ બહાર ખાવાની ફરજ ન પાડી હોત તે હિંદુઓની ટકાવારીમાં કદાચ વધુ ઘટાડો થયે હોત. હું આ આંકડા કેમીવૃત્તિ ઉશ્કેરવાની ભાવનાથી રજુ નથી કરતે, પણ વસતીવધારાને ઉદ્યોગીકરણની મૂડીવાદી કે સામ્યવાદી રીત સાથે અને મનુષ્યના ખેરાક સાથે સંબંધ છે, એ બતાવવાની દષ્ટિએ આ આકડાની ટકાવારીને ઉલ્લેખ કર્યો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290