________________
૧૫૮
કારણ કે ખેતી નીચેની કુલ જમીન ૪૧ કરોડ એકર છે. જેમાં ખાતર નાખવા માટે ૪૧ કરોડ પુખ્ત વયનાં પશુઓ જોઈએ. જ્યારે પુખ્ત વયનાં પશુઓ ૨૧ કરોડ છે (ગાય, ભેંસ અને બળદ મળીને અને ત્રણ વર્ષ નીચેના વાછડા અને પાડરડા છ કરોડ છે, જે બે કરોડ પુખ્ત વયનાં પશુએ બરાબર ગણાય. આમ, ૨૩ કરોડ પુખ્ત વયનાં પશુઓનાં છાણમાંથી ૫૦ ટકા બળતણમાં વપરાય છે અને ૫૦ ટકા ખાતર તરીકે ઉપયોગ થાય છે. એટલે કે ૪૧ કરોડ એકર જમીનને ૪૧ કરોડ પશુઓના છાણનું ખાતર મળે છે. એટલે કે જમીનની જરૂરિયાતના માત્ર ૨૫ ટકા જ મળે છે.
જમીનની પાકક્ષમતા આપણી જમીનની પાક આપવાની ક્ષમતા નીચે મુજબ છે: . અનાજના અકર દીઠ પાકનો ઉતાર જુદા જુદા રાજ્યામાં જાત
જમીનની જાત અને આબોહવા મુજબ જુદા
જુદા વજનમાં, હાંગર = ૧,૦૦૦ પાઉન્ડથી ૫,૦૦૦ પાઉન્ડ. ૧૯ = ૧૮૦ કિલે, ૬૭૫ કિલ, ૭૭૫, ૧૮૦૦
( ૧૪૦૦ કિ. બાજ રે = ૩૦૦ થી ૬૦૦ પાઉન્ડ, ૮૦૦, ૧૫૦૦, ૨૦૦૦
પાઉન્ડ. રાગી = ૫૦૦ થી ૯૦૦ પાઉન્ડ. મકાઈ = ૨૭૦ થી ૩૧૫ કિલે, ૪૪૦, ૫૬૦, ૬૮૦, ૭૨૦,
૧૧૨૦ કિલે. વાર = ૪૦૦ થી ૮૦૦ પાઉન્ડ, ૧૨૦૦, ૧૫૦૦, ૨૦૦૦
' પાઉન્ડ કઠોળ = ૫૦૦, ૭૦૦, ૧૫૦૦, ૨૦૦૦ પાઉન્ડ ૬ (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલચર રીસર્ચની હેન્ડબુક ગિફ એગ્રિકલ્ચરનાં પાનાં ૧૪૬ થી ૧૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org