________________
૧૭૯
- રાજાશાહીમાં ય પ્રજામાં ભાવાત્મક એકતા આ દેશમાં રાજવીઓ લડતા છતા પ્રજામાં ભાવાત્મક એક્તા હતી. કેનેજ, માળવા અને કાશીના રાજાઓ એકબીજા સાથે લડતા હોય, છતાં કાશી વિશ્વનાથ જેટલા કાશીરાજના હતા, એટલા જ માલવીઓ અને ગુજરાતીઓના હતા. પણ અફસ! હવે સ્વાથી લેકે પિતાની નેતાગીરી સ્થાપવા માટે ભાષાના, સરહદના કે નદીના પાણીના ઝઘડા 'ઊભા કરીને દેશની ભાવાત્મક એકતાને ખંડિત કરી રહ્યા છે. આ બધાય લેકે દેશના ગારે છે. '
વડાનાં મૂળ મેકેલ-કેળવણીમાં - આ ઝઘડાઓનાં મૂળ પિલા મેકલેએ ઘડેલા કેળવણીના માળખામાં પડેલાં છે. આ કેળવણી લેકોને સ્વાથી, આપમતલબી, નેકરીલક્ષી અને લેગવિલાસલક્ષી બનાવે છે. આ ઝઘડાઓની પાછળ ઊંડે ઊંડે સરકારી નોકરીઓ અને મેટાં કારખાનાઓની નેકરીઓ મેળવવાની લાલસા પડેલી હોય છે. આ દુનિયામાં કદાચ આપણે જ દેશ એ છે જે સ્વાધીનતા મળ્યા પછી પણ ત્રીસ વર્ષ સુધી પરદેશીઓએ ઘડેલા કેળવણીના માળખાને વળગી રહેલ છે. જે પરદેશીએ લખેલા ઈતિહાસ ભણે છે, જે જીવનના દરેક ક્ષેત્રમાં પરદેશીઓની જ નકલ કરે છે, જે સેક્યુલેરીઅમના નામે પિતાના જ ઘર્મ, સંસ્કૃતિ અને મોક્ષલક્ષી વિચારસરણી ઉપર હુમલા કરે છે, જે પરદેશી સહાય વડે જ ચલાવે છે, જે પરદેશીએએ રચેલા અર્થતંત્રને જડસુની પેઠે વળગી રહેલ છે, જે પરદેશીએની દયાથી જ દૂધ, ઘી, તેલ ખાઈ શકે છે, પછી એ પદાર્થો ગમે તેવા હલકા પ્રકારના હેય. રે! ઘી, તેલને બદલે એ પ્રક્રિયા કરેલા ચરબી કે એવા જ કઈ અખાદ્ય પદાર્થો હોય તે તેની પણ જેને ચિંતા નથી.
એ સંસ્કૃતિપ્રેમી આર્યો! જે ધર્મ અને સંસ્કૃતિ બચાવવાના અમીરને અંશ પણ તમારામાં બચ્ચે હોય તે વહેલામાં વહેલી તકે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org