Book Title: Vishvamangal Granthmala Part 01
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

Previous | Next

Page 251
________________ ૨૪૩ ધંધામાં લાગી જાય. સંપૂણૅ ગેાવધમ ધી કર્યાં વિના જંગલઉછેરના કાર્યંક્રમમાં કાગળ ઉપર કરાડી ઝાડો ઊગશે પણ માટીમાં તરણું પણ ન નહિ ઊગે; માત્ર કરોડો રૂપિયાના વ્યય થશે. અને સરકારને પાતે વન ઉગાડવા અમુક કરોડ રૂપિયા ખર્ચોના સતાય મળશે. (૧૨) આજના જીવનની માનસિક તાણુ પશુ લેકને દ્વાર તરફ આકર્ષ' છે. સપૂર્ણ ગાવધબંધી કર્યા વિના અને મંજૂરાનું સ્વતંત્ર કારીગરીમાં પરિવતન કરીને સમગ્ર ઉદ્યોગનીતિને ગાવશ-આધારિત અને પશુ તેમજ માનવસ‘ચાલિત બનાવી એકારી, મોંઘવારીના અત આણ્યા સિવાય માનસિક તાણુની માત્રા ઘટી શકે તેમ નથી. દારૂની અઢી ફેલાયા. એક માટુ' કારણ માનસિક તાણ પણ છે. આપણી આર્થિક, ઔદ્યોગિક, સામાજિક અને ખેતીવિષયક નીતિનું સપૂર્ણ ભારતીયકરણ કર્યો સિવાય દારૂખ'ધીને સફળ બનાવવાના કોઈ જ ઉપાય નથી. પરદેશી આર્થિક નીતિ અને પરદેશી વિચારધારાને વળગી રહી દાખ"ધીની વાતે કરવામાં આવે તે એ માત્ર આત્મવાંચના જ હશે. ગાંધીમાગે ચાલવાના દંભને ગુણાકાર હશે. એકલી પ્રજા કે એકલી સરકાર એકલે હાથે દારૂબંધી સફળ બનાવી શકે જ નહિ, અનૈના ગાઢ સહકાર, દારૂબંધી કરવાની સત્તાનુ' જ્ઞાતિઓમાં વિકેન્દ્રીકરણ અને ‘ભારતનું સંપૂર્ણ ભારતીયકરણ' કરવું એ જ દારૂઅશ્વીને સફળ કરવાના રસ્તા છે.' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290