Book Title: Vishvamangal Granthmala Part 01
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

Previous | Next

Page 254
________________ ૨૪૯ આ આંકડા શું બતાવે છે? ઉપરના આંકડા બતાવે છે કે જેટલી વસતીએ ગામડાંઓમાંથી સ્થળાંતર કર્યું તેટલી જ વસ્તી ગામડાંઆમાં ઓછી થઈ છે અને શહેરામાં વધી છે. જન્મપ્રમાણુના વધારો થયા હાત, તે બન્ને સ્થળે ટકાવારી અદલાઈ ગઈ હેત. ગામડાંઓની ટકાવારી વધી ગઈ ાત; કારણ કે ત્યાં વસતીનું પ્રમાણ વધારે છે; એટલે જન્મપ્રમાણ પણુ વધારે હાય અને ટકાવારી ઘટવાને બદલે વધી જાય. ખીજુ એ પણ સ્પષ્ટ દેખાય છે કે ૧૯૪૧ના વિશ્વયુદ્ધને કારણે જીવનજરૂરિયાતની ચીજવસ્તુએની અછત શરૂ થઈ અને સ્વરાજ્ય મળ્યા પછીની આપણી પચવર્ષીય યાજનાઓએ ગ્રામ્યઉદ્યોગને મરણુતાલ ફટકો માર્યો, અને ગ્રામ્યજનાની જીવનજરૂરિયાતની ચીજોને હુ ભ અનાવી દીધી. તેથી તે સમયથી જ ગ્રામ્યલેાકોની હિજરત શહેરા તરફ વધતી જાય છે. હિંદુ પ્રજાના દ્વેષીએએ ઉઠાવેલા લાભ આ હિજરતે વસતી–વધારાની જે ભ્રમણા પેદા કરી તેના લાભ હિં'દુધમ, સંસ્કૃતિ અને હિંદુજાતિના આંતર તથા બાહ્ય દુશ્મનોએ સારી રીતે ઉઠાવ્યા અને સરકારને તેમ જ હિંદુ ભદ્રસમાજને ગેરરસ્તે દેરવાનું શરૂ કર્યું. આ ભ્રમણાને લાભ લઈને તેમણે પ્રજામાં ભય અને લાંચરૂશ્વતની ભાવના પ્રસરાવી. અમાનુષી કૃત્યા જોરજુલમથી નસબધી કરવી, તેના વિરોધ કરનારાઓને વગર ગુને; વગર તપાસે જેલમાં પૂરી દેવા; તેમનાં ઘરમારને તથા માલ. મિલકતના નાશ કરવા; સરકારી કે અર્ધસરકારી નાકરાના કાયદેસરના લાભેા અટકાવી દેવા, તેમને નાકરીમાં મળતી કાયદેસરની સગવડોથી તેમને વાચિત રાખવા અને તેમને હંમેશ માનસિક ભયથી લાગણીમાં ફફડતા રાખવા એ બધા ભય પેદા કરનારા અમાનુષી, નિય, અસલામતીની ભાવના પેદા કરનારાં મૃત્યુ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290