________________
૨૫૭ ઉત્પાદનમાં છાણિયા ખાતર વડે પિદા થતા અનાજ કરતાં વધુ અનાજ પેદા થયું હોય એમ સાબિત થયું નથી. ઊલટું અનાજની જાત હલકી બની છે.
અંગ્રેજી શાસનથી શરૂ કરવામાં આવેલી તગી આપણે ત્યાં શુદ્ધ ઘી અને દૂધની તંગી ઈરાદાપૂર્વક અંગ્રેજી શાસનમાં શરૂ કરવામાં આવી. આ તંગીથી પ્રજામાં અસંતોષ ન પ્રસરે માટે વિટામિનને પ્રચાર શરૂ થયે. ઘી દૂધની અગત્ય ભુલાવી દેવામાં આવી. ઘીને સ્થાને ડાલડાને પ્રજાને ભયંકર વિરોધ છતાં સસ્તા ઘીના નામે પિસાડી દેવામાં આવ્યું.
૩૦ વરસમાં વિટામિન ગૌણ બની ગયાં અને પ્રેટિનને પ્રચાર ચાલ્યું. પ્રેટિન-પ્રચારમાં અમેરિકાએ ભારે રસ લીધે એમ જણાય છે. તેનું શું કારણ હશે? તે તે તેઓ જાણે કે તેમને ઈશ્વર જાણે. આપણે જે એમ માનીએ કે પ્રચારની પાછળ હિંદુ-મુસ્લિમને ગોમાંસ અને ડુક્કરનું માંસ ખાવા તરફનું તર્કબદ્ધ આયોજન છે તે એ માન્યતામાં આપણે વાજબી છીએ.
" . અમેરિકાને પ્રોટિન ખવડાવવામાં શા માટે રસ છે? ' ઈ. સ. ૧૯૬૯માં બિહારમાં ભયંકર દુકાળ હતે. અમેરિકન સરકારની ગણતરી મુજબ આપણને બે કરોડ ટન અનાજની ખેંચ હતી. ૧૯૭ના ઇન્ડિયન એક્ષપ્રેસમાં પ્રગટ થયેલા એક અહેવાલ મુજબ અમેરિકન સરકારના ખેતીવિષયક મંત્રીને (Secretary for Agriculture) સેનેટના સભ્યએ પૂછયું કે, “ભારતમાં જ્યારે દુકાળને કારણે કે ભૂખથી મરી જાય છે, ત્યારે તમે ભારતમાં અનાજ મેકલવાનો ઈન્કાર કર્યો છે એ વાત સાચી છે.” - સેક્રેટરીએ જવાબ આપે કે, “અનાજ આપવાના બદલામાં આપણે એ શરત મૂકી હતી કે તેમણે દેશમાં પ્રેટિનની અગત્ય અને તેને વપરાશના પ્રચાર અને પ્રયત્ન કરવા. ભારતે એ શરતને સ્વીકાર " ૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org