Book Title: Vishvamangal Granthmala Part 01
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

Previous | Next

Page 262
________________ ૨૫૭ ઉત્પાદનમાં છાણિયા ખાતર વડે પિદા થતા અનાજ કરતાં વધુ અનાજ પેદા થયું હોય એમ સાબિત થયું નથી. ઊલટું અનાજની જાત હલકી બની છે. અંગ્રેજી શાસનથી શરૂ કરવામાં આવેલી તગી આપણે ત્યાં શુદ્ધ ઘી અને દૂધની તંગી ઈરાદાપૂર્વક અંગ્રેજી શાસનમાં શરૂ કરવામાં આવી. આ તંગીથી પ્રજામાં અસંતોષ ન પ્રસરે માટે વિટામિનને પ્રચાર શરૂ થયે. ઘી દૂધની અગત્ય ભુલાવી દેવામાં આવી. ઘીને સ્થાને ડાલડાને પ્રજાને ભયંકર વિરોધ છતાં સસ્તા ઘીના નામે પિસાડી દેવામાં આવ્યું. ૩૦ વરસમાં વિટામિન ગૌણ બની ગયાં અને પ્રેટિનને પ્રચાર ચાલ્યું. પ્રેટિન-પ્રચારમાં અમેરિકાએ ભારે રસ લીધે એમ જણાય છે. તેનું શું કારણ હશે? તે તે તેઓ જાણે કે તેમને ઈશ્વર જાણે. આપણે જે એમ માનીએ કે પ્રચારની પાછળ હિંદુ-મુસ્લિમને ગોમાંસ અને ડુક્કરનું માંસ ખાવા તરફનું તર્કબદ્ધ આયોજન છે તે એ માન્યતામાં આપણે વાજબી છીએ. " . અમેરિકાને પ્રોટિન ખવડાવવામાં શા માટે રસ છે? ' ઈ. સ. ૧૯૬૯માં બિહારમાં ભયંકર દુકાળ હતે. અમેરિકન સરકારની ગણતરી મુજબ આપણને બે કરોડ ટન અનાજની ખેંચ હતી. ૧૯૭ના ઇન્ડિયન એક્ષપ્રેસમાં પ્રગટ થયેલા એક અહેવાલ મુજબ અમેરિકન સરકારના ખેતીવિષયક મંત્રીને (Secretary for Agriculture) સેનેટના સભ્યએ પૂછયું કે, “ભારતમાં જ્યારે દુકાળને કારણે કે ભૂખથી મરી જાય છે, ત્યારે તમે ભારતમાં અનાજ મેકલવાનો ઈન્કાર કર્યો છે એ વાત સાચી છે.” - સેક્રેટરીએ જવાબ આપે કે, “અનાજ આપવાના બદલામાં આપણે એ શરત મૂકી હતી કે તેમણે દેશમાં પ્રેટિનની અગત્ય અને તેને વપરાશના પ્રચાર અને પ્રયત્ન કરવા. ભારતે એ શરતને સ્વીકાર " ૧૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290