________________
૨૬૧ -
"રથી નાનું
ગાન
કરશા વા
બાંધવામાં આવ્યા કે જેથી સ્ટીલ, સિમેન્ટ, કન્સ્ટ્રક્શન અને મોટરના ઉદ્યોગપતિઓને ફાયદો થાય. .
લેકોને ગામડાઓમાં રેજી, રટી અને પાણીની, કપડાં અને કેળવણીની જરૂર હતી, જેથી નાનું કે મોટું કોઈપણ પ્રકારનું કુટુંબ સુખથી અને શાંતિથી જીવી શકે. તેને બદલે ગામડાઓને મળ્યા; ડામર અને સિમેન્ટના રસ્તા, વીજળીના દીવા અને પરિણામે કરણભાર, દેવું, ભૂખમરે, ગરીબી, બેકારી, માંદગી. અને આ બધી યાતનાઓમાંથી છૂટવાના તરફડાટમાં ગેરકાયદે દારૂ ગાળવાની ભઠ્ઠીઓ, દાણચોરી પૂનામરકી અને લૂંટફાટ વધી પડ્યાં.
શું આ બધાં દૂષણે અને યાતનાઓને પાંચને બદલે એક જ આળકનું કુટુંબ હેય કે સાવ બાળક વિનાનું કુટુંબ હેય તે અંત આવી જાય ખરો ?
- સંપત્તિ નહીં પણ સંસ્કૃતિ સારી રીતે જીવવા માટે માત્ર સંપત્તિ નહિ, સંસ્કૃતિ પણ જોઈએ. એ સંસ્કૃતિ કેળવણુ દ્વારા મળે છે, પણ આજની મેકલેએ ઘડેલી કેળવણું એ સાચી કેળવણું નથી, પણ શાષક અર્થવ્યવસ્થા માટે શોષણ કરવાના હાથો શોધી કાઢવાનું એક યંત્ર છે, જેમાંથી તૈયાર થઈને બહાર પડતા ધારદાર કુહાડાને ઊંચે લાવીને તેને ઉપયોગ શેષણ અને અધ:પતન કરવામાં થાય છે. અને બાકીનાઓને નુકસાનીમાલ તરીકે જ્યાં ત્યાં બેઠવીને, વધુ મોટા ભાગને બેકારના ગંજમાં નકામા માલ તરીકે ઠાલવી દેવાય છે. આવા બેકારે માનસિક તાણ અને અષણના રેગીઓની સંખ્યામાં વધારો કરે છે. અને પછી પેલા ધારદાર કુહાડા જેવા માણસે મેંઘીદાટ દવાઓ બનાવી લેકે માંદા પડે તેમના માટે નવી હોસ્પિટલ અને ડોકટરનાં નવાં સ્થાપિત હિતે પિદા કરે છે અને શેષણખેરે માટે શેષણનાં નવાં સાધનની શેષ કરી આપે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org