________________
૧૬૮
નકશા જુએ તે તમામ સાગરપટ્ટી ઉપરના લેાકો માછલી સહેલાઈથી મળી શકવાને લીધે તે વધારે ખાતા હોય છે, જેથી સમુદ્રકિનારાથી -દૂરના પ્રદેશની વસતી કરતાં તેમની વસતી વધુ હાય છે.
ભારતમાં મુસલમાનની વસતી ખ્રિસ્તીઓની જેમ ઝડપથી વધતી નથી કારણ કે તેઓ ડુક્કરનું માંસ ખાતા નથી. રિયાઈ પટ્ટીથી દૂર રહેનારાઓને માછલી પણ રોજ મળતી નથી. આપણે એમ માનીએ છીએ કે તેઓ રાજ માંસ ખાય છે, પણ એ માન્યતા સાચી નથી. એ ગરીબ કોમ છે, અને આઠ-દશ દિવસે એકાદ વાર બકરાનુ માંસ કે ઇંડુ ખાય છે.
બકરી અને કુકડી બન્નેમાં પ્રજનનતત્ત્વા વનસ્પતિ કરતાં વધારે છે. મરઘી મહિનામાં ૨૦ ઈંડાં આપે છે અને બકરી વરસમાં બે થી -ચાર બચ્ચાં આપે છે. એટલે હિંદુઓ કરતાં વસતીવધારામાં મુસ્લિમ આગળ છે. પણુ શીખ લોકો ગામાંસ સિવાયનું બધી જાતનું માંસ ખાય છે, એટલે તે વસતીવધારામાં મુસ્લિમ કરતાં પશુ આગળ છે.
ઈ. સ. ૧૯૬૧ અને ૧૯૭૧ ની વચ્ચેના દસ વર્ષના ગાળામાં ભારતમાં જુદી જુદી કોમેની ટકાવારી નીચે મુજબ વધી છે :
હિંદુ ૨૩.૬૯ ટકા, મુસ્લિમા ૩૦.૮૫ ટકા, શીખા ૩૨.૨૮ ટકા, ખ્રિસ્તીઓ ૩૨.૬૦ ટકા (ઇન્ડિયા ૧૯૬૬, ૧૯૭૪).
શીખાને પજામની નદીએમાંથી માછલીએ પુષ્કળ મળે છે અને ભૂંડનું માંસ પણ ખાય છે. એટલે તેએ ખ્રિસ્તીઓની સાથે વસતીવધારામાં તીવ્ર હરીફાઈ કરે છે.
વસ્તીવધારાનાં કારણે! ખારાકના પ્રકારની સાથે સાથે યંત્રોદ્યોગીકરણ પણુ વસતીવધારાને ઉત્તેજન આપે છે. પ્રથમ વિશ્વવિગ્રહ પહેલાં રશિયા ખેતીપ્રધાન દેશ હતા અને તેની વસતી યુરોપીય-રશિયામાં બે કરોડ અને એશિયાઈ—રશિયામાં એક કરોડ મળીને કુલ ત્રણ કરોડની હતી. પણ ઝારના પતન અને વિપ્લવ પછી, જે ઝડપથી ઉદ્યોગીકરણ થયું તેણે તેની વસતીમાં જખ્મર વધા
કર્યાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org