Book Title: Vishvamangal Granthmala Part 01
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

Previous | Next

Page 271
________________ પિતાની ડાયરી કાઢી, તેમાં સેંધાયેલાં ગામની પશુસંખ્યા સાથે રજિટરના એક પણ ગામની પશુસંખ્યા મળતી ન હતી, આથી તેમણે સહી કરવાની ના પાડી. તેમને કહેવામાં આવ્યું કે આ તે નિયમ મુજબ જ થયું છે, અને તમારે પણ નિયમ મુજબ સહી કરવાની છે. બધા જિલ્લાઓમાં આ જ નિયમ છે. પણ મેજિસ્ટ્રેટ સાહેબે નમતું ન આપ્યું અને સહી ન કરી. બીજે જ અઠવાડિયે તેમની બદલી કે દૂરની જગાએ થઈ ગઈ અને તેમની જગાએ જે નવા મેજિસ્ટ્રેટ આવ્યા તેમણે પેલા રજિસ્ટરમાં સહી કરીને પશુસંખ્યાને તે પ્રમાણિત હેવાનું જણાવી દીધું. આમ ઘટતી જતી પશુસંખ્યાને અંગ્રેજો દર વરસે વધતી હેવાનું જણાવતા હતા. આજના સમયમાં આપણું પશુઓની દૂધ આપવાની અશક્તિ હવે તે ખરેખર સરકારી પશુવિરોધી પગલાંઓને કારણે હકીક્ત બની ચૂકી છે. પણ ૫૦ વરસ સુધી આપણા પશુઓ ઓછું દૂધ આપતાં હેવાને જે પ્રચાર ચાલે, તે તે માત્ર પિલી પશુવસ્તી– ગણતરીના જેવું જ એક કૌભાંડ માત્ર હતું. ' ચોથું કારણ એ પણ છે કે શહેરની પાસેના ગામમાં એક વૃદ્ધ દંપતીને ચાર પુત્ર, ચાર પુત્રવધૂઓ અને તેમનાં બાળકો મળી બાર-ચૌદ માણસનું કુટુંબ હેય, બાકીના સભ્યો તેમાંથી વૃદ્ધ દંપતી ગામડામાં હય, બાકીના સભ્ય મજૂરી, નેકરી અને શિક્ષણ માટે શહેરમાં હેય ત્યારે મજણ કરનારના અજાણપણાથી અને તેના અજ્ઞાનને કારણે બને સ્થળે સરખી સંખ્યાની નોંધ થઈ જાય એ સંભવિત છે. એટલે આપણા ફેટક વસ્તીવધારા માટે કેઈ આધારભૂત કારણ નથી, છતાં એક વસ્તુ ચોક્કસ છે કે નિરામિષાહારી મધ્યમ વર્ગની વસ્તીમાં ઘટાડે થતું જાય છે, તે બીજી તરફ માંસાહારી વસ્તીમાં વધારે થતું રહે છે. એટલે હિંદુ પ્રજાને સુસંસ્કૃત વર્ગ સંકડા. જાય છે અને આસુરી વૃત્તિવાળ સમાજવિરોધી પ્રવૃત્તિ કરનારે અસંસ્કૃત વર્ગ વિસ્તરતું જાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290