Book Title: Vishvamangal Granthmala Part 01
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

Previous | Next

Page 260
________________ ૫૫ બાળકના જન્મ થવા માટે વીર્યનું હાવું જરૂરનુ` છે. વીય' પેદા ચવામાં ચાખ્ખુ તાજુ દૂધ અને શુદ્ધ ઘી અગત્યના ભાગ ભજવે છે. એ બન્ને કીમતી ચીજો દેશમાંથી અર્દશ્ય થઈ છે. કહા કે હિત ધરાવનારા હાથેાએ એ બન્ને ચીજના વૈજ્ઞાનિક રીતે નાશ કર્યાં છે. સારા અને પૌષ્ટિક અનાજના પણ કાને સાંસા છે. ૩૦-૩૦ વરસથી ઢાકા પરદેશી આયાત કરેલા સડેલા અનાજથી; શુદ્ધ ઘી, દૂધ વિના, પૂરતા કઠોળ કે શાકભાજી વિના ચલાવે છે. માનસિક યાતનાએના પણ પાર નથી. એકારી અને એઘરપણું પણ વધતાં જ જાય છે. પાણીના અને અનાજના દુકાળા એક યા બીજા પ્રદેશમાં કિયાં જ કરે છે. રાગેાથી, ઠંડી વગેરેથી માનવા મરે છે. બાળમરણેાનુ' પ્રમાણ પશુ માટુ' છે. કરાડી લોકોને દિવસમાં એક જ વખત ખાવાનુ મળે છે. આ પરિસ્થિતિમાં પ્રજામાં ૨૧ અને ૨૫ ટકાના વધારા થઈ જાય એ માત્ર પરીકથા છે; અથવા આંકડાની ઇન્દ્રજાળ છે. કરાડી લાકો ગામડાંએમાંથી હિજરત કરીને શહેરમાં કેન્દ્રીકરણ થવાથી વસ્તીવધારાની આ એક ભ્રમણા જ પેઢા થઈ છે, અને એ સ્થિતિના લાભ લઈને હિંદુભ્રમ, સંસ્કૃતિ અને જાતિના નાશ કરવા ઈચ્છતા આંતર-બાહ્ય દુશ્મનાએ સરકારને કુટુ'બ-નિયોજનના ગેરરસ્તે ચઢાવી છે. નરી છેતરપિડી શુદ્ધ ઘી અને દૂધને અભાવે આજે કરોડો બાળકો અધ થઈ જવાની હાલતમાં છે. અપેાષણનાં દરઢાથી કરાડા ઢાકા પીડાય છે. દેશમાં વધારો થાય છે રંગાના, ગરીબીના અને એકારીના. અને એના ઉપર પડદા પાડી દઈને એ પડદા ઉપર નામ લખવામાં આવે “ વસ્તી-વધારા. " : ખંડનાત્મક વૈજ્ઞાનિક શોધા દેશમાં આજે ધર્મગ્રથોની, ઋષિમુનિઓની, સાધુસંતાની અને આપણી પ્રાચીન વિદ્યાઓની તેમ જ પ્રણાલિકાઓની અવહેલના થતી ચાલી છે અને વૈજ્ઞાનિકોની પ્રતિભા વધતી જાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290