Book Title: Vishvamangal Granthmala Part 01
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

Previous | Next

Page 255
________________ ૧૫૦ રૂપિયાની લાલચ વંધ્યીકરણ કરવા માટે રૂપિયા આપવાની લાલચ આપવી, એ રીતે લોકોની ગરીબીના લાભ લેવા, નાકરીની, નાકરીમાં બઢતીના, નોકરીમાં સગવડોના લાભની (જે લાભ કદાચ કામચલાઉ હાય અને વંધ્યીકરણુ કરાયા પછી આપવામાં ન પણ આવે) એ બધાં કૃત્ય પ્રજામાં રૂશ્વતખોરીના ભાવના પેદા કરનારાં, અશિસ્ત પેદા કરનારાં છે. અને જે પ્રજા ભયભીત, રૂશ્વતખાર તેમજ શિસ્તવિહીન બને છે, તે પ્રજાનું અધ:પતન હાથવેતમાં જ હાય છે. દેશમાં હજારા સ્ત્રીઓ, પુરુષો, બાળક, વૃદ્ધો અને યુવાન રાજ કાંઈ ને કાંઈ દેશ-હિતનું કામ કરતાં હોય છે. બદલામાં તેમને મુસ્લિમ શહેનશાહોએ નાખેલા જજિયાવેરાને પણ સારા કહેવડાવે એવા અમાનુષી કરભારણુ સિવાય કશું મળતું નથી. પણ નસબંધી કરાવનારને તરત જ ખાસ લાભ (જો કે તે કામચલાઉ હોય છે) મળે છે. ન્યાયનું આથી વિશેષ અધ:પતન શુ હેાઈ શકે ?” સરકારમાં નાકરી કરતી સ્ત્રી તેના તરતના જન્મેલા માળકને મારી નાખે તે તે નેકરી ગુમાવે છે, અને જેલની સજા મેળવે છે. પણ તે બાળક ગલમાંથી બહાર આવે તે પહેલાં તેને ગલમાં જ મારી નાખે તે તેને સજા નથી થતી પણુ નાકરીમાં બઢતી મળે ખરી. આમ કુટુ'બનિયોજનમાં ખૂન એ ગુનો નથી, પણ ખૂનના સ્થળ અને સમય, ખૂનના ગુના અથવા કન્નુરના અધિકાર બનાવે છે. આ જાતના નિશ્ચેષ્ણ કે મૃત્યુમાં નથી સંસ્કારિતા કે નથી માનવતા. સાચા ન્યાયના કોઈ જ સિદ્ધાંત ઉપર આ કૃત્ય ટકી શકે નહિ. પણ હિજરતે પેદા કરેલી વસ્તીવધારાની ભ્રમણાના લાભ લઈને હિંદુ ધમ સંસ્કૃતિ અને જાતિના દુશ્મનોએ આ પરિસ્થિતિ પેદા કરી છે. Jain Education International * ભ્રામક કલ્પના એક શહેરમાં અનાજની અછત હાય, અનાજ મુશ્કેલીથી મળે. એવી સ્થિતિ હૈાય ત્યારે શહેરનુ' તમામ અનાજ એક સ્થળે ભેગું For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290