________________
બન્યું અને સમાજવાદને–સમાજવાદી સમાજરચનાને–નાદ ગાજતે કરવામાં આવ્યું, પણ આ સમાજવાદી રચનામાં દારૂબંધીને સ્થાન ન હતું, તેની કોઈ વ્યાખ્યા પણ ન હતી. એની પાછળ હતી. માત્ર વર્ગવિગ્રહની શક્યતાઓ.
માત્ર ચૂંટણીઓ જીતવા માટે ગાંધીજીના નામને ઉપયોગ તે ચૂંટણી જીતવામાં ગાંધીજીના નામને ઉપગ થયે હતે. પ્રધાને હજી ખાદી પહેરતા હતા. સ્વાધીનતાની લડતના અઠગ સેનાની અને ગાંધીજીના જમણા હાથ સમા આચાર્ય કૃપલાણી અને ગાંધીજી જેમને મહર્ષિ કહેતા એવા અજોડ ચારિત્ર્યશીલ શ્રી પુરુષોત્તમદાસ ટંડન જેવાને ફેંકી દેવામાં આવ્યા. સ્વાધીનતાના યુદ્ધમાં જેમણે કદી કશે ભાગ લીધે ન હતે એવી અને પરદેશી સંસ્કૃતિ અને વિચાર . ધારાની પ્રબળ હિમાયતી વ્યક્તિઓને પ્રધાનમંડળમાં સ્થાન મળવા, લાગ્યું. આ બધાં પગલાંથી લેક હેબતાઈ ન જાય માટે ગાંધીચીયા માર્ગે ચાલવાના પિતાના નિર્ણની જાહેરાત વાર-તહેવારે પ્રધાને કર્યા કરતા અને “અમે ગાંધી-ચીધ્યા માર્ગે ચાલીએ છીએ” એવી લેકે ઉપર છાપ પાડવા કઈ કઈ સ્થળે દારૂબંધીને કાયદે જાહેર થયે.
' અંતરાયરૂપ ગામડાંઓ પશ્ચિમી અર્થવ્યવસ્થાના ફેલાવામાં ગામડાંઓ અંતરાયરૂપ હતાં. પરદેશી વિચારધારા તેમને ગળે ઉતારવાનું મુશ્કેલ હતું. એટલે તેમને ભાંગવા અને પરદેશી શેષક-હિંસક અર્થવ્યવસ્થાના ફેલાવામાં અંતરાયરૂપ બને, એવી ભારતીય અર્થવ્યવસ્થાને નિર્મૂળ કરવા તેના પાયારૂપી ગેરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા (ભૂદાન માટે) અને જલરક્ષા કરવાના સિદ્ધાંતેને અવગણીને વિશાળ પાયા ઉપર ગોહત્યા શરૂ કરી જેના પ્રત્યાઘાત બાકીનાં ત્રણે ક્ષેત્રો ઉપર પડ્યા, જેને પરિણામે દારૂબંધીની સફળતા સામે મોટા અવરોધ આવી પડયા.
સાથે સાથે પંચવર્ષીય યેજનાએ જે ઝડપથી ગામડાં ભાગ્યાં અને ગામડાના કારીગરોની હિજરત શહેરમાં શરૂ થઈ, તેણે પણ દારૂબંધીના આ કાયદાના પ્રતિકારનું કામ કર્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org