Book Title: Vishvamangal Granthmala Part 01
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

Previous | Next

Page 235
________________ - ર૩૦ દારૂ પીવાનું કેવી રીતે વ્યાપક બનતું ગયું ? લેકેને ખ્રિસ્તી બનાવવામાં સહુથી મોટું વિન હતું દારૂ અને માંસાહાર પ્રત્યે લેકેને વિરોધ અને એની સામે સતત જાગૃત રહેતી. જ્ઞાતિપ્રથા. પણ ગાની ભયંકર કતલ કરી, તેમનાં ચામડાંની ભયંકર નિકાસ દ્વારા તેમણે હરિજન-કેમને સામુદાયિક રીતે બેકારી અને ગરીબીની ગર્તામાં હડસેલી દીધી અને પછી તેમની વચ્ચે પાદરીઓને ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે છેડી દીધા. ખ્રિસ્તી ધર્મ પ્રત્યેના અનુરાગથી કઈ ખ્રિસ્તી બન્યાને દાખલ ભાગ્યે જ મળશે, પણ બેકારી, ગરીબી અને ભૂખમરાથી ભીંસાવા લાગેલી હરિજન-કેમમાંથી પૈસાની, આર્થિક સહાયની, નેકરીની લાલચ લેકે ખ્રિસ્તી થવા લાગ્યા. જે ખ્રિસ્તી થયા તેમાંથી જે ઊંચી કેળવણી લઈ શકશે તેમને રાજ્યમાં ઉચ્ચ હોદ્દાઓ ઉપર ગઠવી દેવાય અને જેઓ ખ્રિસ્તી બનતા ગયા તેમને દારૂ પીવાની છૂટ મળતી ગઈ અને દારૂનું બજાર વિસ્તૃત થતું ગયું. મુંબઈ જેવા શહેરમાં ખ્રિસ્તીઓની અને પારસીઓની વસ્તી ગણનાપાત્ર સંખ્યામાં હતી. તેમને દારૂ પીવે એ સહજ હતું અને તેમના માટે અંકુશરહિત વિસ્તારમાંથી દારૂ આવવા લાગ્યો. પંચવર્ષીય યોજનાઓના જેક્ટોમાં અને નવાં ઊભાં થતાં કારખાનાંઓમાં પરદેશ ભાણ આવેલાઓને સ્થાન મળવા લાગ્યું તેમ તેમ પરદેશ તરફ નવી પેઢીને ધસારે પશ્ચિમની કેળવણી લેવા માટે વધતે ગયે અને મોટા ભાગના દારૂની આદત કેળવીને પાછા આવતા. ગયા અને તેમને ચેપ તેમની આસપાસનાઓમાં ફેલાયે. - આમ પ્રધાને, સચી, મોટા અમલદારે અને પરદેશથી ઉચ્ચ કેળવણ લઈને આવનારા કુટુંબમાં દારૂ પીવાની એક ફેશન થઈ પડી. પ્રગતિમય જીવન જીવવાની એ એક સહજ રીત બનતી ગઈ. • પરદેશી દારૂની માંગથી દારૂની દાણચોરી વધતી ગઈ. મેટાં કારખાનાંઓને માલ પૂરો પાડે છે, તેને માલ લે હોય કે કારખાનાની એજન્સી લેવી હોય, દરેક બાબતમાં પરદેશી દારૂની બાટલી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290