________________
૨૩૩
પિછાડા કરવા જ્ઞાતિઓને વગાવવાની કોઈ તક દેશનેતાઓ જતી કરતા નથી.
સરકારને દારૂબધી કરવામાં રસ જ કર્યાં હતા ? વળી, એમ માનવું જ પડે છે કે સરકારને દારૂબંધી કરવા કરતાં તેને દેખાવ કરવામાં અને એના ખરચને પહોંચી વળવા કરભારણ વધારે જવામાં રસ હતા, કારણ કે જો દારૂખ"ધી સફળ કરવાની નિષ્ઠા હાત તે દર વરસે દારૂમ'ધીના ગુના વધતા જતા હતા; તેનું કારણ શૈષવા પ્રયત્ન કર્યાં હાત.
દર વરસે દારૂના અડ્ડા ઉપર દરોડાની સંખ્યા વધતી હતી. દારૂની દાણુચારી વધતી હતી અને કોર્ટમાં દારૂબંધી કાયદાના ભંગ માટે કેસા પણ વધતા જતા હતા. એ જ વસ્તુ પુરવાર કરતી હતી કે દારૂબધીના અંચળા નીચે દારૂની બદી ફૂલીફાલી રહી છે. ગેરકાયદેસર દારૂના અડ્ડા વધતા હતા. એ ધધાની હરીફાઈને કારણે -ગુ'ડાગીરી, મારામારી અને ખૂનામરકી પશુ વધતાં હતાં.
લેાકેાને એક બાજુ દારૂ પીનારાઓ તરફથી, બીજી બાજુ એના ધંધાદારીઓ તરફથી અને ત્રીજી બાજુ નિષ્ફળ દારૂબધી માટેના બેફામ કરવધારાથી જે યાતનાઓ સહન કરવી પડે છે, તેના ખ્યાલ પ્રધાનોને કથાંથી આવે ? કારણ કે તેમને મન તે એક કા" માટે, ખરચ વધુમાં વધુ કરવા એમાં જ ગૌરવ હાય છે. કાયÖસિદ્ધિની પરવા નથી હોતી. વળી, આમાં તે તેમની નિષ્ઠા પણ કયારે હતી?
કાર્યકરોની પણ એ જ મનેાદશા
આવી જ મનેદશા કા કરાની પશુ હતી. એક બહુ જ જૂના ગાંધીવાદી અને સંનિષ્ઠ કાર્યકરે અચાનક ધડાકો કર્યો અને સંપૂણુ દારૂબષીના કાયદા કરવા માટે આમરણ ઉપવાસ ઉપર ઊતર્યોની જાહેરાત કરી.
મે' તેમને પત્ર લખ્યું કે, “તમે ચેાગ્ય નથી કર્યું. તમારે જાહેર પ્રજાને પહેલાં જણાવવું જોઈતું હતું. રાજ્યને નેટિસ આપવી જોઈતી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org