________________
૨૩૪
હતો” વગેરે. તેમણે મને જણાવ્યુ કે “તમે, મારા અને પ્રધાનાના સંબંધ નથી જાણતા. હું જ્યારે મુંબઇ આવીશ ત્યારે તમને સમજાવીશ.”
ચાર-છ દિવસ પછી શ્રીમતી ઇન્દિરા ગાંધીની દરમિયાનગીરીથી તેમણે ઉપવાસ છેડી દીધા. થાડા દિવસ પછી વળી, ફરીથી આમરણ. ઉપવાસ પર ઊતરવાની જાહેરાત કરી. તે વખતે શ્રી વિનામાજીની સમજાવટથી ઉપવાસ છેડવા.
પછી મુંબઈમાં હું તેમને મળ્યા અને પૂછ્યુ કે “ તમને દારૂઅંધીના કાયદા જોઈએ છે? કે દારૂબંધી જોઇએ છે? જો દારૂબંધી. જોઇતી હાય તે તે કેવી રીતે કરવી અને સફળ બનાવવી એ વિચારવું જરૂરી છે. ચાલુ નીતિ તા દયાજનક રીતે નિષ્ફળ નીવડી છે.
જો દારૂબંધીના કાયદા જોઇતા હેાય તે જુએ મહારાષ્ટ્ર સરકાર કે ગુજરાત સરકારના કાયદા. અહીં દારૂબષીખાતાના પ્રધાનશ્રી પાતે જ દારૂ પીવાની અને વેચવાની પરમીટ આપે છે તે જોવા મળશે, અને સુ'બઈ શહેરના કોઇ રસ્તા એવા નથી, જ્યાં તમને દારૂ ન મળે. અને ગુજરાતમાં તે ગામેગામ ઝૂંપડાંઓ અને પવ તાની ગુફાઓમાં પણ એ મહત્ત્વના ગૃહઉદ્યોગ તરીકે મૂલ્યાફાલ્યા છે. ગુજરાતની ગાંધીવાદી સરકારા વરસમાં જેટલા રૂપિયાની ખાદી અને બીજા ગ્રામ્યઉદ્યોગના માલ પેદા નથી કરી શકતા એના કરતાં અનેક ગણી વધારે કિંમતના દારૂ ગૃહઉદ્યોગ પેદા કરે છે.” ત્યારે તેમણે કહ્યું કે, અમારા રાજ્યમાં કાયદા હતા કે સ્કૂલ. કે મંદિરની આસપાસ ૧૦૦ વારના વિસ્તારમાં દારૂની દુકાન કરવાની પરમીટ ન આપવી. પણ હાલની સરકારે એ કાયદો દૂર કરીને અને નિશાળા પાસે દારૂની દુકાન ખાલી છે.”
'ર
આ કિસ્સામાં પણ એ જ સાબિત થયું કે આ સન્નિષ્ઠ કાર્યકરને પણ દારૂ સામે વાંધા હશે તેના કરતાં તે પીવા કે વેચવાના સ્થળ પર વધારે વાંધા હતા અને દારૂ દૂર કરવા માટે આહૂતિ આપવા તૈયાર થઈ ગયા હતા, કારણ કે મૂળથી જ કાયદા એવા પ્રકારના થડાયા કે લેકીને દારૂ કરતાં દારૂના સ્થળ પ્રત્યે જ વિરોષ જાગે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org