________________
૨૩૯
બચાવવા પદ્મિનીને અલાઉદ્દીનને સેાંપી દેવા કરતાં ૨૫ હજાર ૨૪પૂતાણીઓએ જૌહર કરવાનું અને હજારા રજપૂત વીરાએ કેસરિયાં કરી પ્રાણત્યાગ કરવાનું ઉચિત ધાયું હતું. પશ્ચિમ અને ભારતની આ એ વિચારધારાઓના સમન્વય શી રીતે થઈ શકે ? એટલે પશ્ચિમનાં રાજ્યે દારૂમ'ધીમાંથી આવક મેળવે છે માટે આપણે પણ મેળવવી એ દલીલ આપણી સંસ્કૃતિને બંધબેસતી નથી.
આવક કરતાં ખર્ચ વધી જાય છે
દારૂ પીવાથી જે ગુના થાય છે, જે સામાજિક અશાંતિ જન્મે છે, દારૂ પીવાના પ્રત્યાઘાતરૂપે જે દરદો થાય છે – પછી તે દારૂ પીવાથી થયાં હોય કે કુટુંબના સભ્યની, તેના કુટુંબના વડાની દારૂની લતથી પેદા થતી માનસિક ત ́ગી અને ભૂખમરાને કારણે થતાં હાય, એ દરઢાની સારવાર માટે અને જીનાખેરી ડામવા માટેના પેાલીસદળના પગારના અને કેર્ટીમાં વધી પડતા ગુનાઓના કેસ ચલાવામાં રાષ્ટ્રને જે ખર્ચ કરવા પડે છે, તે ખર્ચ આવક કરતાં વધી જાય છે.
.
પ્રજામાં દારૂની બદીના ફેલાવા કરવામાં કોઈ નૈતિક, આર્થિક કે વૈજ્ઞાનિક ડહાપણ નથી. એને માત્ર સમાજને અધેગતિમાં ધકેલી દઈને મેળવવાની અને પેાતાની નશાની ઈચ્છા વગર હરકતે પૂરી કરવાની રાક્ષસી લાલસાના પડધે જ છે.
પશુ
દારૂબંધી કેવી રીતે કરવી જોઈએ?
-
દારૂબધી કરવાની પ્રજાના ઘણા મોટા ભાગની માગણી એ તેમના ગાત્માના અવાજ છે. એટલે એ કરવી જ જોઈએ અને તે એવી રીતે રવી જોઈએ, જેથી પ્રજાને ત્રાસ ભોગવવા ન પડે. એના નામે કરધારણમાં કચડાવું ન પડે અને લેાકીની સલામતી જોખમાઈ ન જાય. પરંતુ એકલા કાયદાથી દારૂબધી શકય જ નથી. કાયદાના લાંબા છે, પશુ, એ લાંખા થાય તેમ વધુ ને વધુ નિમળ અને જે દારૂબધી દ્વારા “ અમે ગાંધીમાર્ગે જઈએ છીએ' એવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org