Book Title: Vishvamangal Granthmala Part 01
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

Previous | Next

Page 244
________________ ૨૩૯ બચાવવા પદ્મિનીને અલાઉદ્દીનને સેાંપી દેવા કરતાં ૨૫ હજાર ૨૪પૂતાણીઓએ જૌહર કરવાનું અને હજારા રજપૂત વીરાએ કેસરિયાં કરી પ્રાણત્યાગ કરવાનું ઉચિત ધાયું હતું. પશ્ચિમ અને ભારતની આ એ વિચારધારાઓના સમન્વય શી રીતે થઈ શકે ? એટલે પશ્ચિમનાં રાજ્યે દારૂમ'ધીમાંથી આવક મેળવે છે માટે આપણે પણ મેળવવી એ દલીલ આપણી સંસ્કૃતિને બંધબેસતી નથી. આવક કરતાં ખર્ચ વધી જાય છે દારૂ પીવાથી જે ગુના થાય છે, જે સામાજિક અશાંતિ જન્મે છે, દારૂ પીવાના પ્રત્યાઘાતરૂપે જે દરદો થાય છે – પછી તે દારૂ પીવાથી થયાં હોય કે કુટુંબના સભ્યની, તેના કુટુંબના વડાની દારૂની લતથી પેદા થતી માનસિક ત ́ગી અને ભૂખમરાને કારણે થતાં હાય, એ દરઢાની સારવાર માટે અને જીનાખેરી ડામવા માટેના પેાલીસદળના પગારના અને કેર્ટીમાં વધી પડતા ગુનાઓના કેસ ચલાવામાં રાષ્ટ્રને જે ખર્ચ કરવા પડે છે, તે ખર્ચ આવક કરતાં વધી જાય છે. . પ્રજામાં દારૂની બદીના ફેલાવા કરવામાં કોઈ નૈતિક, આર્થિક કે વૈજ્ઞાનિક ડહાપણ નથી. એને માત્ર સમાજને અધેગતિમાં ધકેલી દઈને મેળવવાની અને પેાતાની નશાની ઈચ્છા વગર હરકતે પૂરી કરવાની રાક્ષસી લાલસાના પડધે જ છે. પશુ દારૂબંધી કેવી રીતે કરવી જોઈએ? - દારૂબધી કરવાની પ્રજાના ઘણા મોટા ભાગની માગણી એ તેમના ગાત્માના અવાજ છે. એટલે એ કરવી જ જોઈએ અને તે એવી રીતે રવી જોઈએ, જેથી પ્રજાને ત્રાસ ભોગવવા ન પડે. એના નામે કરધારણમાં કચડાવું ન પડે અને લેાકીની સલામતી જોખમાઈ ન જાય. પરંતુ એકલા કાયદાથી દારૂબધી શકય જ નથી. કાયદાના લાંબા છે, પશુ, એ લાંખા થાય તેમ વધુ ને વધુ નિમળ અને જે દારૂબધી દ્વારા “ અમે ગાંધીમાર્ગે જઈએ છીએ' એવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290