________________
૭
માનવઅધિકારને વિષય બનાવીને તેને વિરોધ કરે શરૂ કર્યો છે. સવાલ એ છે કે, આ સિક્યુલર સ્ટેઈટમાં ઘણા ધાર્મિક, ધંધાકીટ માનવ-અધિકારના ફુરચા ઉડી ગયા છે, તે સમયે શ્રી મેદી કેમ ચૂપ રહ્યા હતા? દા. ત., ખાંડના કારખાનાના વિસ્તારમાં શેરડી ઉગાડનારાઓને ગેળ બનાવવાની મનાઈ ફરમાવીને તેમને ગેળ બનાવવાને અધિકાર છીનવી લેવામાં આવ્યું. આ સુવર્ણ અંકુશધારા નીચે લેકેને પિતાના મનગમતા દાગીના પહેરવાને કે પિતાની બચતને સેનામાં સલામત રાખવાને અધિકાર છીનવી લેવામાં આવ્ય, રેશનમાં પિતાને મનપસંદ અનાજ ખાવાને અધિકાર છીનવી લેવામાં આવ્યું.
મુંબઈ અને તેનાં પરાંઓમાં લેકને પિતાની ગાય રાખવાને અધિકાર છીનવી લેવામાં આવ્યું.
પાણીને જથ્થા અને સમયના રેશન દ્વારા પ્રજાને ધાર્મિક પ્રસંગોએ ચક્કસ સમયે પાણી મેળવવાને અધિકાર છીનવી લેવામાં આવ્યું.
આ ' કઈ સ્થળે દૂધમાંથી પૈડા બનાવવાનો અધિકાર છીનવી લેવાયે, તે કઈ સ્થળે રસગુલ્લાં બનાવવા અને વેચવાને તેમ જ ખાવાને અધિકાર પણ છીનવી લેવાયે.
લેકના પવિત્ર યાત્રાધામને પવિત્ર, સ્વચ્છ અને હિંસામુક્તરાખવાને અધિકાર છીનવી લેવા, તેમ જ ઊગતી પેઢીને પોતાની યેગ્યતાને ધરણે નોકરી મેળવવાને અધિકાર પણ છીનવી લેવા.
કેના ધાર્મિક ક્રિયાઓ કરવાના અધિકાર પણ ગેહત્યા વગેરે દ્વારા. છીનવી લેવાયા ત્યારે શું મેદીસાહેબ નશામાં હતા કે, એ બધા છીનવાઈ જતા માનવ અધિકારની તેમને ખબર ન પડી?
ભારતમાં દારૂબંધી થઈ જ નથી. આ હકીક્તમાં ભારતમાં દારૂબંધી થઈ જ નથી. “અમે ગાંધીવાદી છીએ” એવી છાપ ઉપસાવવા અથવા તે “અમે ગાંધીચીંધ્યા માર્ગે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org