________________
ર૩૫
એક અનુભવ. ૧૯૪રની “કવીટ ઇન્ડિયા”ની લડતમાં હું જેલમાં હતું ત્યારે મારા ઉપરને એક ચેકીદાર થેડાં વરસ પહેલાં મને મળ્યું. મને કહે,
સાહેબ! મારે પગાર ૧૯૪રમાં બાર રૂપિયા હતું. તે દિવસે મને કરી જાય તે શું મારું થાય એની ભારે ચિંતા હતી, પણ હવે મારે પગાર સે રૂપિયા છે, તે પણ મને નેકરીની પરવા નથી.”
મેં પૂછયું, કેમ? તે કહે, “તમારી દારૂબંધીએ અમારી વેજ. . ગારીના દરવાજા ખેલી આપ્યા છે. આજે હું સે રૂપિયા કમાઉં છું. પણ જે કરી જાય તે ૫૦ રૂપિયાની મૂડી વડે મહિને ૨૫૦ થી. ૫૦૦ કમાઈ શકે તેમ છું.
વળી તેણે કહ્યું કે, “તમારી દારૂબંધીએ અમને ગુજરાન માટે તે નિશ્ચિત બનાવ્યા છે, પણ નેકરી જવાને ભય નાબૂદ થવાથી નિષ્ઠાપૂર્વક કામ કરવાની અમારી ભાવનાને પણ ખતમ બેલા છે.
મેં એને પૂછયું, “તમે વરસ સુધી પિલીસખાતામાં નોકરી. કરી છે, તે તમારે શું અભિપ્રાય છે? દારૂબંધી સફળ ન થઈ શકે? દારૂબંધી કરવી જરૂરી નથી?” તે કહે, “સાહેબ! તમારા પ્રધાને, તેમનાં પુત્ર, સગાંવહાલાં અને મિત્રો, આ ધંધામાં ન હોય તે દેશમાં. પરદેશી દારૂ મળવું મુશ્કેલ થઈ પડે.” ' '
તમારા કાયદા જ એવા છે કે દારૂબંધીને લંગ કરનારા કરતાં. દારૂબંધીને ભંગ કરનારને પકડનારાઓ ઉપર વધુ જોખમ હોય છે.. પછી શા માટે તેઓ એ જોખમ ખેડવા કરતાં તેમના ભાગીદાર બની. મબલખ આવક ન મેળવે! - “દારૂબંધીની જરૂરિયાત માટે પૂછો તે કહું છું કે, દારૂથી. લોકોની જે સત્યાનાશી થાય છે તેવી બીજી કઈ ચીજથી થતી નથી. દારૂથી જે ગુનાખેરી વધી છે તેને તમને તે ખ્યાલ જ ન આવે.”
“લેક ગુને કરવા પહેલાં દારૂ પીએ છે. ગુને કર્યા પછી, એની સજામાંથી છૂટવા દારૂ પીવડાવે છે. ખેડૂત, મજૂર, વેપારી કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org