________________
ર૩ર
આ કે અન્યાય દુઃખદ આશ્ચર્ય એ છે કે દારૂબંધીના કાયદાને ભંગ કરનારને પ્રમાણમાં મામુલી સજા થાય, પણ તે જ્ઞાતિના આગેવાન દારૂ પીનારા કે વેચનારા સામે પગલાં લે તે એ આગેવાનેને જેલની સજા થાય !
ભારતમાં જેમ સિંહ, વાઘ, મગર જેવાં હિંસક પ્રાણીઓને રક્ષણ મળ્યું છે અને તેમના માટે અભયારણ્ય વિસ્તારમાં છે, પણ ગાય અને બીજે નિર્દોષ પણ અતિ ઉપયોગી પશુઓની કલાત માટે નીત નવાં કતલખાનાં કરોડ રૂપિયાનો ખર્ચ બંધાય છે, તેમ દારૂ પીનાર કે વેચનારને સરકાર મામુલી સજા કરે છે, પણ દારૂ સામે પ્રબળ પ્રતિકારની સૂઝ અને નિષ્ઠા ધરાવનારી જ્ઞાતિસંસ્થાઓના આગેવાનેને આ સામાજિક ગુનેગારને સજા કરવાની સત્તા નથી અને કદાચ તેઓ તેમ કરે તે આકરી સજાના લેગ બની જાય.
દારૂ સામે મજબૂત કિલ્લેબંધી તેડી નાખી ભારતમાં સિંહ, વાઘ, દીપડા, હરણ, નીલગાય વગેરે પશુઓ નામશેષ થઈ ગયાં છે એ સાચું, પણ તે કાંઈ શિકારીઓ દ્વારા નાશ નથી પામ્યાં. શિકાર તે આ દેશમાં યુગેથી થતું આવ્યું છે. ઉપર લખેલા વનપશુઓના નાશનાં મૂળ શેવધની નીતિમાં રહેલાં છે. ગોવધની નીતિએ બળતણ માટે છાણને પુરવઠો કાપી નાખે એટલે કે એ બળતણ માટે જંગલે કાપ્યાં. જંગલ કપાયાં એટલે આ વનપશુઓનાં આશ્રયસ્થાને ગયાં અને જમીન દેવાઈને જળાશયે સુકાઈ ગયાં. એટલે વનપશુઓ ભૂખ્યાંતરસ્યાં પાણી વિના અને તડકા સામે વૃક્ષોના રક્ષણ વિના તરફડીને નાશ પામ્યાં, અને આ દેષને ટેપલે શિકારીઓ ઉપર ઢળી પાડવામાં આવ્યું. - તે જ પ્રમાણે જે સંસ્થા દારૂ સામે મજબૂત કિલ્લેબંધી સમી હતી તેને મજબૂત કરવાને બદલે તેડી નાખી અને દારૂબંધીને કાયદો પિતાના હાથમાં રાખે પણ સરકારી કાયદાના હાથ જેટલા લાંબા થાય તેટલા વધુ નિર્બળ બને એ સ્વાભાવિક છે. એ નિર્બળતા ઉપર ઢાંક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org