________________
૨૨૮
બાદશાહ ગણાતા એક સમાજવાદી આગેવાન ચૂંટણી લડી રહ્યા હતા. તેઓ દારૂöધી કરવાના પ્રખર વિધી હતા. તે ધમ, સંસ્કૃતિ, નીતિ વગેરે કરતાં પૈસાની આવકને વધુ મહત્ત્વ આપતા હશે, એટલે તેમણે ચૂંટણીના બે દિવસ પહેલાં જાહેરાત કરી કે જો સમાજવાદીએ સત્તા પર આવશે તે દાભંધીને કાયદે કાઢી નાખશે. લેાકેાને પૂરી ખાતરી હતી કે, મજૂરાના આ ખેતાજ બાદશાહ . જંગી બહુમતીથી ચૂ’ટણી જીતી જશે, પણ તેમના આ નિવેદને તેમની જીતની તમામ શક્તિઓના અંત આણ્યા. લેકાના ભારે આશ્ચય વચ્ચે તેમના ભૂડ પરાજય થયા હતા, કારણ એક જ હતું..
તેમણે માન્યું હશે કે મેટા ભાગના મજૂરો દારૂ પીતા હાય છે. તેમના મત મેળવી લેવાશે. એક દારૂડિયાના કુટુંબના બેથી પાંચ સભ્ય અને આજુબાજુના પાંચપચીસ પડેશીઓને એ એક વ્યક્તિ ભારે આફતરૂપ બનતી હાય છે, એટલે દારૂ પીનારા મજૂરોની સ્ત્રી, કુટુબીજના અને પડોશીઓએ આ બેતાજ બાદશાહને જાકારો આપી દીધું. વેરાઓ પણ લાકોએ સ્વીકાર્યો
દારૂબંધીથી રાજ્યાને જે આવક થતી તે બંધ થાય તેના ખાડા પૂરવા અને દારૂબંધીને અમલ કરવા માટે પડતા ખર્ચે'ને પહેાંચી વળવાનાં બહાનાં નીચે પ્રધાનમ`ડળાએ લોકો પર ઘરવેરા અને વેચાણુવેશ લાવા, જેના પણ લેકાએ વિનાવિધે સ્વીકાર કર્યો. દારૂબંધી લાવવાની લાકોના અંતરના ઇચ્છાના એ પડધે હતા, પણ સરકાર પક્ષે અને પ્રાતસાદ અનુકૂળ ન નાવડ્યો. જેમ સમય પસાર થતા ગયા તેમ સરકારને દારૂબંધીની સફળતા કરતાં કરવેરા વધારવામાં વધુ રસ જામતા થયા.
કેવી હાસ્યાસ્પદ સ્થિતિ
લડાઇના મેદાનમાં સામસામા લશ્કરની છાવણીઓ પડી હેાય એવા દેખાવ દારૂબંધી કરનારા રાજ્યમાં થઇ પડ્યો. અમુક ચાક્કસ વિસ્તારામાં દારૂબંધી, એની બાજુના જ વિસ્તારામાં દારૂબધી નહિ. પીનારા માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org