________________
રહ
પ્રજાની છાલના દારૂબંધીને કાયદે એ માત્ર “અમે ગાંધી–ચીષ્ય માર્ગે જઈએ છીએ એવી કોને પ્રતીતિ કરવાને દંભ હતે. વિશાળ પ્રજા સમુદાયની એક ભારે છલના હતી, એમ માનવાનું એટલા માટે મન થઈ જાય છે કે દારૂબંધી સિવાય ખાદી, ગ્રામ્ય-ઉદ્યોગ, ગોવધબંધી, ગાંધીજીએ ચી ઘેલી કેળવણુંને પ્રકાર, ગામડાંઓને સમૃદ્ધ કરવાની વૈજનાઓ એ તમામ ક્ષેત્રોએ કશું જ કરવામાં આવ્યું નહિ.
ગોવધની ઝડપ વધારી, ગામડાઓની બેકારી વધે એવાં પગલાં લેવાયાં અને દારૂબંધીને કાયદે એવે તે વિચિત્ર અને અણઘડ જે ઘડાયે અને એને અમલ પણ એવા ઢંગધડા વિનાને હતું કે એને દારૂબંધીને કાયદો જ ન કહેવાય.
દારૂ પીવાની કે વેચવાની ક્રિયા એ ગુને ન બને તે પણ એના સ્થળ પર એ ગુને બનતે. દા. ત., બેરીવલીમાં તમે દારૂ પીઓ કે વેચે એ ગુનો હતે. થોડાક જ માઈલ દૂર વસઈ જઈને ત્યાં વેચે કે પીએ તે ગુને ન હતે. વળી વસઈથી ચાર આઉસની બાટલી કરીને દારૂ મુંબઈ શહેરમાં લાવે તે ગુને હતું, પણ વસઈથી પેટમાં ઠાંસીને લીટર દારૂ લઈ આવે તે ગુને ન હતું. આમ આ ક્રિયાના સ્થળશેદે માણસ ગુનેગાર કે નિર્દોષ ગણાતે.
છતાં પ્રજા મચક નહોતી આપતી છતાં દારૂબંધીથી લેકોને માટે સમુદાય રાજી થયે, સમાજવાહીએ, મોટા ઉદ્યોગપતિઓ, દારૂના વેપારીઓ અને પરદેશીઓ નારાજ હતા, સમાજવાદીઓની અને ઉદ્યોગપતિઓની મેટી દલીલ એ હતી કે દારૂબંધીને કાયદ કરીને કરોડોની આવક રાજેએ શા માટે ગુમાવવી ને દારૂબંધીના અમલ માટે કરડેને ખરચ દેશે શા માટે ઉઠાવે ?
પણ ૧૫રની ચૂંટણીમાં પ્રજાએ દારૂબંધીની તરફેણમાં પિતાને ચુકાદો આપી દીધું. મુંબઈના મજૂર લત્તામાં તે સમયે મજૂરોના બેતાજ
*
*
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org