________________
૨૨૪
લોકો દારૂ પીને ગુને કરતા અને હળવી સજા પામી છૂટી જતા. આમ અસામાજિક તમાં દારૂ એ ગુનાની સજા સામે હાલરૂપ બની ગયે.
છતાં દારૂને ધધ કરવા કોઈ ઉચ્ચ વર્ણને હિંદુ કે મુસલ માન વેપારી ભાગ્યે જ આગળ આવતે. મુખ્યત્વે દેશી અને પરદેશી. બંને પ્રકારના દારૂને વેપાર પારસી કેમના હાથમાં હતું અને ગામડાં એમાં, ગોવધની નીતિ, ભારે ચંદ્યોગ અને જંગલના નાશથી જે બેકારી વધતી હતી, તેથી મુંઝાઈને ખૂબ જ પછાત જ્ઞાતિઓના. માણસો દારૂને બંધ કરતા. એ લેકે તાડનાં ઝાડ છેદી તેમાંથી તાડી. ભેગી કરી શહેરી વેપારીઓને પહોંચાડતા અને ગામડાંમાં વેચતા.
લોકમાનસને પ્રબળ વિરોધ દારૂબંધીને કાયદો ન હતે છતાં દારૂના પ્રચાર અને વેપારને સરકારનું પ્રેત્સાહન હતું, છતાં, દારૂના ફેલાવાની ગતિ મંદ હતી. લેકમાનસને વિરોધ પ્રબળ હતું અને એ વિરોધને ગાંધીજી વાચા આપી રહ્યા હતા. સરકાર અને હિત ધરાવતા રાજવીએ દારૂની બદી વિસ્તારવા મથી રહ્યા હતા, લગભગ તમામ જ્ઞાતિઓના કાયદા વડે સમાજ તેને પ્રતિકાર કરી રહ્યો હતે.
સંસ્કૃતિ અને દુષ્ક વચ્ચે – ભારતીય અને પરદેશી વિચારસરણી વચ્ચે – આ સતત ચાલ્યા કરતા સંઘર્ષ દરમિયાન સ્વરાજ આવી પડ્યું.
|
સ્વરાજ્ય પ્રાપ્તિ પછી સ્વરાજ મળ્યા પછી આર્થિક નીતિ કેવા પ્રકારની હોવી જોઈએ, તે માટે કેસમાં બે છાવણીઓ હતી. એક ગાંધીજીની આગેવાની નીચેની ગાય અને ચરખાઆધારિત ભારતીય અર્થનીતિની અને બીજી શ્રી નહેરની પશ્ચિમી શોષક અને હિંસક અર્થવ્યવસ્થાની હિમાયત કરતા મૂડીવાદીઓ, સમાજવાદી અને સામ્યવાદીઓની.
ગાંધીજીએ અખિલ ભારતીય ચરખાસંઘની અને અખિલ ભારતીય ગ્રામોદ્યોગ સંઘની સ્થાપના કરી હતી. દારૂબંધીની અને ગેહત્યાબંધીની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org