________________
- આપણું કમનસીબ છે કે આ વિવિધ નિષ્ણાતેની એલિયનને બહાથે રાષ્ટ્રની અબજો રૂપિયાની સંપત્તિ નાશ પામી ચૂકી છે. અને આ
મહાવિનાશ ચાલુ રાખવા જ જાણે કે તેમને કરોડો રૂપિયાને ખરચે • નિભાવી રાખવામાં આવે છે. દેશની આ અબજો રૂપિયાની સંપત્તિ નાશની – કરડે રૂપિયાની વાર્ષિક બેટની – શું કઈને જ પડી નથી?
હિસાબ તે માગે? લેકે ઘરના નેકરને શાક લેવા મોકલે, તેને પણ પિસે પૈસાને .હિસાબ મંગાય છે, તે પછી આ અબજો રૂપિયાને હિસાબ કોઈ તે માગે? તમે જેમને મત આપીને વિધાનસભા કે લેકસભામાં મોકલે છે, તેમની ફરજ છે કે તેઓ સરકાર પાસેથી આ હિસાબે ભાગે, તેમનાં -ખાતાઓની નિષ્ફળતાના ખુલાસા માગે. આ નિષ્ફળ નીવડેલાં ખાતાએ અને તેમના ઉપરીઓની નેકરી ચાલુ રાખવાનાં કારણે માને અને સરકારના ખુલાસાની – કારણેની – જવાબની સામે પગે જઈને પ્રજાને જાણ કરે- એ જ તેમની પવિત્ર ફરજ છે.
એ ફરજ તેઓ ચૂકતા હોય તે પ્રજાજને તેમને ઘેરે જઈને ઘેરો ઘાલે અને જવાબ આપવાની ફરજ પાડે અને આવતી ચૂંટણીમાં તેમને જાકારો આપે. - વરસથી ચાલતાં અબજો રૂપિયાનાં આ કૌભાંડની તપાસ કરવા અને એ ખાતાના પ્રધાનેની કાર્યવાહી વિષે પણ તપાસ કરવા પ્રજાએ સ્વતંત્ર રીતે પણ તપાસપંચ નીમવાને સમય હવે પાકી ગયેલ છે.
મકાનની એજનાં આ જ
ન રીતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org