________________
૧૯૭
૪ પુષ્કળ અનાજના ભરાવાની વાત જૂઠી છે! * જે તે વાત સાચી હોય તા ધરદીઠ લાદેલા અનાજસંગ્રહના પ્રતિબંધ ઉઠાવી લે !
ૐ વસ્તુ: અનાજનાં ગાડાઉના બાંધીને સ્ટીલ, સિમેન્ટની પેઢીઓને કમાવી લેવા માટેની આ ચાલ છે ! ૐ આવાં અઢળક કૌભાંડા છે, જેની સામે સંજયકૌમાંડ ખૂબ વામણાં જણાય છે !
ઘઉં વધારે ઉપાડીને સરકારી પ્રવક્તાએ અભિમાનપૂર્વક કહે છે કે, “અમે ઘઉંના બફર સ્ટોક ઊભે કરી શકયા છીએ. અમે એટલું . અનાજ ઉગાડ્યુ છે કે અમારી પાસે તે રાખવાની વ્યવસ્થા નથી. લાખા ટન અનાજ અમારે ખુલ્લામાં રાખવુ પડે છે.”
જે સરકાર પાસે ૨૦-૨૫ લાખ ટન અનાજ સાચવી રાખવાની આવડત ન હોય તે વિરાટ દેશને શી રીતે સાચવી શકશે? આવી સરકાર ખીજું કાંઈ નહિ તે પેતાની અણુવડત સ્વીકારવા જેટલી પ્રમાણિકતા દેખાડીને ખુરશી ઘેાડી દેવી જોઇએ.
ઘઉંનુ વાવેતર વધારીને કઠોળ અને તેલની અછત વધારી મૂકી. કઠોળ, રાઈ, તલ વગેરે શિયાળુ પાક છે અને ઘઉં પણ શિયાળુ પાક છે, અને શિયાળુ પાક ઉગાડાય એવી જમીન એછી છે. એટલે કુદરતી રીતે જ તલ, રાઈ, સરસવ અને કઠોળની ખેંચ પડતાં તેમના ભાવ વધી ગયા.
ઘઉંના ના વપરાશ વધતાં તેલનો વપરાશ વધ્યા. એટલે હવે ખાદ્ય તેલની આયાત વધારી, અનાજની આયાત કરતાં ખાદ્ય તેલની આયાતમાં વધુ માર પડશે. ઉપરાંત વનસ્પતિ–ઉદ્યોગ માટે કોઈ અધ પ્રવાહી પદાર્થ'ની આયાત વધી. આમ, આડકતરી રીતે દૂધના પુરવઠો કાપી નાંખીને દૂધની કો.-ઓ. સેાસાયટીઓ અને મેટી ડેરીઓ બનાવી, જે ગભગ તમામ પરદેશી ડેરીઓની સેલિ`ગ એજન્સી જેવી છે; અને વર્ષ લગભગ એકસા ક્રોડ રૂપિયાનો પાઉડર આયાત કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org