________________
२२०
મુસ્લિમો પશુ દારૂને 'અડકતા નહિ. માત્ર મેટા અમીર-ઉમરાવા અને નવાબા કે સુલતાને દારૂ પીતા.
જ
એટલે પશ્ચિમના દેશોની સરખામણીમાં આપણે ત્યાં માંસાહાર નામના જ હતા અને મદિરાપાન મર્યાદિત હતું. ક્ષત્રિયામાં પશુ મેટા ભાગે દારૂ નહિ પણ અફીણનો ચાલ હતા અને અફીણ લેવા માટે સબળ કારણ પણ હતું. અફીણથી લડાઈમાં થતાં ઘાની વેઢના અસા અનતી નઠુિં અને ડ્ઝ જલદી આવતી. નવાબે પશુ દારૂ કરતાં અફીણનું સેવન વધુ કરતા. માંસાહાર કરનારા અને દારૂ પીનારાઓ હિં'દુ સમાજમાં અને મુસ્લિમ સમાજમાં પણ હલકી કોટિના મનાતા. અંગ્રેજોએ આપેલુ પ્રેત્સાહન માંસાહાર અને મદિરાપાનને અ ંગ્રેજોએ પ્રેત્સાહન આપ્યું. તેમ કરવામાં તેમના એ ઇરાદા હતા (૧) જે લોકો માંસાહાર તરફ ન વળે, એટલે કે ગામાંસ અને ડુક્કરનું માંસ ખાતા ન થાય અને દારૂ ન પીએ તે ખ્રિસ્તી પાદરીએ કે જેઓ બધા પ્રકારનું માંસ અકરાં તિયાંતિયાની પેઠે ખાતા અને દારૂ પણ પીતા, તેમને લેાકેા પેાતાના કરતાં પશુ હુલકા ગણે, અને જે લેકની નજરે પોતે હલકા દેખાતા હતા તે લેાકેાને આ પાદરીએ ખ્રિસ્તી બનાવી શકે નહિ. (૨) મ દેશની વિશાળ વસ્તી–સંખ્યા દારૂ પીતી થઈ જાય તે, સુરાપી દારૂનું એક મોટું બજાર અહીં ખૂલી જાય, અને આ દેશનું શાષણ કરવા માટેનુ એક હથિયાર તેમના હાથમાં આવે.
અંગ્રેજી ખાણીપીણીનું અનુકરણ
મ'ગાલમાં જ્યારે અંગ્રેજોએ પગદંડી જમાવ્યો ત્યારે ત્યાંની પ્રજા, અંગ્રેજોએ ભારતીય રાજવીએની ઉદારતા, ભલાઈ અને દયાની ભાવનાને લાભ લઈને દગા-ફટકાથી અને પાછળથી લશ્કરી મળથી જે જે પ્રદેશેશને કબજો લીધા ત્યાં સત્તાના જોરજુલમ કરીને પેાતાના જે વેપાર જમાવ્ય અને અઢળક સપત્તિ મેળવવા લાગ્યા તેથી, તથા તેમણે ભારતીય રાજવીએ સામેનાં યુદ્ધોમાં લેકને દગાટકાએથી મેળવેલા વિજયાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org