________________
[૯] દારૂબંધી
* દારૂ : વિનાશક બદી
1 સરકાર ખરેખર દારૂખધી ઇચ્છે છે? દારૂબંધીની સરકારી ધાષણા એક છલના માત્ર છે?
# દારૂની બદી ડામવામાં ફરીથી જ્ઞાતિવ્યવસ્થાના સહકાર લેવેા પડશે.
હિંદુ તમામ અધિકાર ગુમાવી એંઠા
.
ઇસ્લામ ધર્મ માંસાહારને ઉત્તેજન નથી આપતે અને દારૂને તે નાપાક ગણી એને અડકવાની પણ ના પાડે છે, હિંદુધર્મમાં દારૂ અને માંસ બન્નેના નિષેધ છે, પણ આ સિકયુલર રાજ્યમાં ધર્મને નામે વાત કરવાનો અધિકાર માત્ર લઘુમતીઓને જ છે. બહુમતી હિંદુ તા સિકયુલરીઝમના નામે ધર્મના તમામ અધિકારો ગુમાવી બેઠા છે. એટલે દારૂમથી માટે ધર્મના આશ્રય ન લેતાં તેની આર્થિક અને સામાજિક બાજુના જ વિચાર કરીએ.
આ દેશમાં આશ્ચય તે એ છે કે બહુમતી હિંદુઓની સંપૂર્ણ ગાવધધીની માગણી સામે પુરવાર ન થએલા ગાયની કુરબાનીના, અને ગેામાંસ ખાવાના ધાર્મિક અધિકાર આગળ કરીને મુસ્લિમ ગેાવધબંધીના વિરેધ કરે છે, એટલું જ નહિ કોંગ્રેસી અને કોંગ્રેસ હિંદુ પ્રધાના પણ લેાકાના માંસાહાર કરવાના અધિકારને ઠુકરાવ્યા
કરે છે.
“ જો ગાયની કુરબાની ન કરે તે ઇસ્લામી શરીયતના ભંગ. થાય છે.” એવા મુસ્લિમોના દાવાને સુપ્રીમ કોટે નામજુર કર્યો છે. ઇસ્લામના મહાન ધમ ગુરુ નામદાર આગાખાને પણ ૧૯૨૬માં દિલ્હીમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org