________________
આટલુ` સાંભળી લે કે... અમે આ અગ્રેજોને ખુમારીથી જણાવવા માંગીએ છીએ કે, “અમારી સમષ્ટિગત વ્યવસ્થા કેવી અદ્ભુત હતી કે એ ૭૨ લાખને પશુ રોટલા મળી રહેતા હતા અને તેઓ પ્રજાને સસ્કારિત કરવામાં માટે । કાળા નાંધાવતા. આમ, તેઓ પણ બેકાર ન હતા. “તમે લેાકાએ તા ચાર ક્રોડ ગૃહસ્થ એકાર, (ખાવા) બનાવ્યા ! ભૂખે માર્યો! પાસે કાઈ ચેાજના છે ખરી?
મહાશિક્ષિત (?)ને ખરેખરા ખેલે એમના માટે તમારી
૧૬
અમારી ભારતીય પ્રજાને જંગલી કહેનારા લોકો તમે એ તે કહા કે નાતાલ વગેરેના દિવસેામાં દારૂ પીને રખડવા નીકળતા લેાકાએ કેટલા અકસ્માત, કેટલા બળાત્કાર, કેટલી જાનહાનિ, કેટલી માટી લૂંટ અને ધાયનાં દુષ્કૃત્ય કર્યો" છે? જ ગલી કાણુ છે એ તે અમને જંગલી કહેનારાએ જ વિચારી લે,
એ ગારા–અંગ્રેજો! તમે અમને વારસામાં જે નીતિ આપી ગયા છે એનાથી જ અમારે ત્યાં બેકારી, મેઘવારી અને ગરીખી દરેક વર્ષે વધુ ને વધુ વકરતી ચાલી છે. એના નિવારણના કોઈ પણ ઉપાય એની વૃદ્ધિમાં જ પરિણમવા લાગ્યા છે!
અને !
કાં ગઈ; મહાજનન્સ સ્થા! હવે તે એ ગૌરવવ'તી મહાજન-સસ્થા જાગે તા કાંઈક સારુ
મહાજનાની મુદ્ધિ, કરુણા, મૈત્રી, ત્યાગભાવના, તપ અને તિતિક્ષા કેવાં સુ ંદર હતાં? તેઓ જ આ મરણુતાલ બનેલા પ્રજાકીય જીવનતંત્રમાં પ્રાણ પૂરી શકે; કી એ પ્રાણને પૂર્વવત્ ધબકતા પણ કરી શકે!
પશુ અસાસ! મહાજન-સંસ્થા પોતે જ પાતાના અસ્તિત્વના જ'ગ ખેલી રહી છે ત્યાં?
તે શું ભારતીય પ્રજાના સર્વનાશ નક્કી છે? હાય !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org