________________
છે, કે જે વર્ગ મટામાં મોટો શોષણખેર છે અને આજની પરિસ્થિતિને સર્જક છે. '
જ તમે જાણો છો કે: ઘઉંના વધુ વાવેતરને લીધે જ
તેલની અછત અને પશુચારાને નાશ થાય છે? જ વનસ્પતિ ઉદ્યોગ ચાલુ રાખે ત્યાં સુધી ખાદ્યતેલની.
અછત દૂર કરવા હુકકરની ચરબીનું તેલ મોટે ભાગ. ભજવશે? છે કેણ અનાર્થિક છે? ગાય કે ડુક્કર?
ભારતની પ્રજાના ઘણા મોટા ભાગને ખોરાક ખરીફ અનાજ –એટલે કે ચેખા, જુવાર, બાજરી, મકાઈ વગેરે છે. આ ખરીફ: પાક ઉગાડવા માટે પાંત્રીસ કરેડ એકર જમીન છે. છતાં અનાજમાં સ્વાવલંબી બનવા માટે ઘઉંનું ઉત્પાદન ચાર ગણું કરી નાખ્યું. ઘઉં શિયાળુ પાક છે અને શિયાળુ પાક લેવા માટે જમીન આશરે આઠ કરેઠ એકર છે, જેમાં કઠોળ, તેલીબિયાં, પશુઓને ચારે વગેરે અગત્યના પાક લેવા જોઈએ. પણ ઘઉંનું વાવેતર અમર્યાદિત રીતે. વધારી નાખવાથી બાકીના પાકના વાવેતર સામે અવરોધ થયે અને પશુઓને ચારે લેવાનું શકય જ રહ્યું નહિ.
જે ઘઉંનું ઉત્પાદન ચાર ગણું કરવાને બદલે ખરીફ અનાજનું ઉત્પાદન બમણું કર્યું હેત; અને એ રીતે સીંગદાણાના વાવેતરને અંકુશમાં રાખીને વનસ્પતિ ઉદ્યોગને અંકુશમાં રાખે છે, અને શિયાળુ પાકમાં ઘઉંને બદલે તેલીબિયાં, સરસવ, રાઈ, તલ વગેરેનું વાવેતર વધાર્યું હોત તે દેશમાં તેલની અછત થઈ ન હેત.
પણ અનાજની અવાસ્તવિક નીતિમાં અનાજમાં સ્વાવલંબી બનીને ખાદ્ય તેલ, દૂધ અને ઘી – ત્રણેમાં આપણે પરાવલંબી બન્યા અને ૬૦કરોડની વસ્તીનું શોષણ કરવાની વનસ્પતિ ઉદ્યોગને તક આપી દીધી.. '
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org