________________
૨૦૪.
વનસ્પતિ ઉદ્યોગને ચાલુ રાખીને આપણે ખાદ્ય તેલમાં કરી પણ સ્વાવલંબી બની શકવાના નથી, પણ કાયમ માટે-લે માટે અને વનસ્પતિ ઉદ્યોગ માટે પણ ખાદ્ય તેલ અથવા તે તેની અવેજીમાં બીજી કોઈ ચીજ જે કદાચ કોડે હિંદુઓ માટે અખાદ્ય પણ હેય, તેની આયાત કરવાનો સમય આવે તે અર્થતંત્રનું દેવા જ નીકળી
જાય.
- કદાચ એટલા માટે જ ઘેર ઘેર ડુક્કર અને ગામેગામ, કેએ.
સોસાયટી દ્વારા ચલાવાતા ડુક્કરના કતલખાનાની યેજના આકાર લઈ -રહી છે, જેથી લેકેને તેલને બદલે ડુક્કરની ચરબીનું તેલમાં રૂપાંતર કરીને આપી શકાય.
ડારવધની ભયાનક પેજના અને તેની નિષ્ફળતા પણ ડુકરવધની થેજના ફરીથી દેશને અનાજની અભૂતપૂર્વ ખાધમાં ધકેલી દેશે કારણ કે ડુક્કર ઘાસ ખાતાં નથી, ગંદવાડ ખાય છે. પણ જ્યારે ઘેર ઘેર ડુક્કરની યેજના આવે ત્યારે ક્રોડ ડુક્કરને ગંદવાડ પૂરે પડે નહિ અને તેમને પશ્ચિમની ઢબે ઉછેર કરવું પડે, ‘દરેક ડુક્કરને રોજ ઓછામાં ઓછું પાંચથી સાત પાઉન્ડ અનાજ
આપવું પડે, તે જ તેના શરીરમાં પૂરતા પ્રમાણમાં માંસ અને ચરબી બંધાય. એનું વજન ૯૬ કિલેનું થાય ત્યારે તેને મારી નાખવામાં આવે. પણ આપણે ત્યાં એમના ચરબી, માંસની તાતી જરૂર હોવાથી તે ૭૬ કિલનું થાય ત્યાં જ તેને મારી નાંખવાની યેજના છે. - અંગ્રેજોને ગાય અને ડુક્કરનું માંસ બહુ ભાવે એટલે વિશ્વયુદ્ધ પહેલાંનાં વર્ષોમાં ૩૫ લાખ ટન અનાજ ડુક્કરને ખવડાવી દીધું. અને બદલામાં ૨ લાખ ટન માંસ મળ્યું. કારણ કે ડુક્કર ૧૪ પાઉન્ડ અનાજ ખાય ત્યારે તેના શરીરમાં એક પાઉન્ડ માં બંધાય છે. ઈંગ્લંડની સ્થિતિ એવી કફોડી થઈ ગઈ કે જે ભારત તેના કબજામાં ન હેત તે ઈંગ્લીશ પ્રજા ભૂખે મરી ગઈ હેત. તેમને ૩૫ લાખ ટન અનાજને બદલે ૭૧ લાખ ટન અનાજ વાપરવું પડયું; કારણ કે ૩૫ લાખ ટન અનાજ ડુક્કરેએ ખાધું અને તેના બદલામાં મળેલું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org