________________
૨૫ ર લાખ ટન માંસ વાપરવા છતાં પણ અનાજ તે ૩૫ લાખ ટન જ ખાવું પડયું.
ઉપરાંત ડુક્કરના એક પાઉન્ડ માંસમાંથી ૧૮૭૩ કેલરી મેળવવા જતાં ૧૪ પોઈન્ટ અનાજમાંથી મળી શકતી ૨૨,૯૬૪ કેલરી ગુમાવી.
કેણ અનાર્થિક? ગાય કે ડર અનાજની આજની કિંમતની ગણતરીએ આપણે દર ૨૮ રૂપિયાના અનાજના બદલામાં બે રૂપિયાનું ડુક્કરનું માંસ મેળવીશું. એક ગાય.
જ ત્રણ રૂપિયાનું ખાઈને બે રૂપિયાનું દૂધ આપે, એક રૂપિયાનું છાણરૂપી બળતણ આપે અને આઠ આનાનું મૂતરરૂપી ખાતર આપે. અને વર્ષ દહાડે ૧૦૦ રૂપિયાની કિંમતનું વાછડારૂપી બોનસ આપે. તેણે આપણા નિષ્ણાતે અનાર્થિક ગણાવે છે, તે પછી ૨૮ રૂપિયાનું ખાઈને બે રૂપિયાનું માંસ આપનાર ડુક્કર આર્થિક ગણાશે? કે એ રીતે સરકારને ગેરરસ્તે દેરીને તેઓ ફરીથી અનાજની અછત ઊભી. કરવા માંગે છે? જેથી અનાજની નવી આયાતનીતિ નવા ઊંચા ભાવે. નક્કી થાય! જેમાં આ મહાશયેનાં કમિશને પણ નક્કી થાય!
બે એકર જમીન સારી રીતે ખેડેલી હોય, પૂરતું ખાતર નાખ્યું. હેય તે તેમાં ઊગેલ જુવારના દાણા અને કડબ દ્વારા બે માણસ અને એક ગાયનુ પિષણ થાય અને એ ગાય પાસેથી ઓછામાં ઓછું. ૧૫૦૦ લિટર દૂધ, ૩૦૦ રૂપિયાનું છાણરૂપી બળતણ, ૧૫૦ રૂપિયાનું મૂતરરૂપી ખાતર, અને દર વર્ષે ૧૦૦ રૂપિયાની કિંમતને વાછડો. મળે, જયારે એ જમીન ઉપર ડુક્કર રાખે તે માત્ર ૧૦૦ કિલે. માંસ મળે. -
મી પેલું બટર–ઓઈલ! - પશુની ચરબીનું તેલ તે નથી ને? ન હજી પણ જો પશુ આધારિત અર્થવ્યવસ્થા અમલી બને તે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org