________________
. આ રહ્યાઃ
ભાવાને કાબૂમાં રાખવાના ઝડપી અને વ્યવહારુ ઉપાયા. શ્રાવણ મહિનામાં બ્રાહ્મણેા નમઃ શિવાય” મંત્રના જાપ જપે, તેમ પ્રધાન અને સરકારી પ્રવક્તાએ “ ભાવવધારા ડામી દઈશું”, સખત હાથે કામ લઈશું”, કડક પગલાં લઇશું ”, વગેરે ધમકીઓના જાપ જપે છે, અને છતાં ભાવા વધતા જાય છે એથી પ્રજા ખેચેન છે. પ્રધાન માત્ર દેશમાં જ નહિ, પરદેશમાં પણ હાસ્યાસ્પદ બને છે. સંભવ છે કે થાડા વખતમાં જ તેઓ તિરસ્કારને પાત્ર પણ બની જાય !
66
૩૦ વર્ષ સુધી આપણા વિદ્વાન રાજકર્તા એટલું સાદું સત્ય પણ સમજી શકયા નથી કે ભાવાની વધઘટ હમેશાં Demand &. · Supply – માલના પુરવઠા અને માંગ ઉપર અવલંબે છે; કાયદાથી, ધમકીથી કે અંકુશેથી ભાવેાને કાબૂમાં રાખી શકાતા નથી.
પશુ સરકાર જ અવાસ્તવિક અન્નનીતિ અને અણુસમજના અવહેવારુ નિણા દ્વારા દેશમાં માંગ અને પુરવઠાની સ્થિતિ ખારવી નાંખે છે અને ભાવાને ભડકાવી દે છે.
આજે બધી ચીજવસ્તુઓના ભાવ મોટે ભાગે ખાદ્ય-તેલની વધઘટને અનુસરે છે, માટે આપણે તેની જ સમીક્ષા કરીએ.
૧૯૫૦ની સાલમાં ૩૬ ક્રોડ
વસ્તી
તેલીબિયાંનું ઉત્પાદન
૨૦૧
૨૬ લાખ ટન
તેલનુ′ ઉત્પાદન
૯ લાખ ૬૦ હજાર ટન
Jain Education International
૬૦ ક્રોડ
(ઇન્ડિયા ૧૯૭૪)
૧૯૭૪ની સાલમાં
૪૧ લાખ ટન.
૧૪ લાખ, ૮૦ હજાર ટન. (એછામાં ઓછા ૧૦ ટકા બિયાં પીલાયા વિના વપરાય તે ભાદ
કરીને)
For Personal & Private Use Only
www.jainelibrary.org