________________
૧૯૫
ચેાખા, જુવાર, બાજરા, મકાઈ, રાગી, સીં ગદાણા એ ખરી પાક છે. તેને ઉગાડવા માટે ૪૧ કરોડ એકર જમીન છે, જેના વડે જરૂર પૂરતા ખારાક પ્રજા મેળવી લેવા સમથ છે.
કેરળથી આસામ સુધીની પૂર્વપટ્ટીના લાકોના તથા કાશ્મીર, મહારાષ્ટ્રના અમુક જિલ્લાઓના મુખ્ય ખારાક ચાખા છે.
બિહાર, અડધા ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, સમગ્ર ગુજરાત, મધ્ય પ્રદેશના ઘણા ભાગના લોકોને મુખ્ય ખેરાક જુવાર, બાજરા, મકાઈ કે રાગી છે. આા તમામ ખરીફ પાક છે કે જે મનુષ્યા માટે અનાજ . અને પશુએ માટે ચારો આપે છે.
માત્ર શહેરી વસ્તીના ૨૦ થી ૩૦ ટકા લાકો ઘઉં ખાતા. જી... ખાનારા પ્રદેશામાં પંજાબ, હરિયાણા, અડધા ઉત્તર પ્રદેશ તથા માળવા બાજુના પ્રદેશ આવે છે,
આ દેશના ખેડૂતે ચેમાસામાં ખરીફ પાક લેતા અને પછી શિયાળુ પાક તરીકે શિયાળામાં કઠોળ, ઘઉં અને જવ ઉગાડતા. ( શિયાળુ પાક માટે દેશમાં માત્ર ૮ ક્રોડ એકર જમીન છે) જેની પાસે સિ'ચાઈની સગવડ હોય તેએ પશુના ચારી પણ સાથે જ લઈ શ્વેતા..
હવે જો શિયાળુ પાક તરીકે ઘઉંનું વાવેતર વધારી દેવાય તે કઠોળનુ વાવેતર ઘટી જાય. ઘઉંના સઢા પશુએને ખાવા કામ ન આવે; અને પશુના ચારા પણું ન ઉગાડી શકાય. હવે નીચેનું કેષ્ટક જુઓ
ખરીફ પાકના લાભા
૧. લોકોને અનાજ ખાવા મળે; પશુને સાંઠા ખાવા મળી
જાય.
૨. પશુને સાં! મળવાથી લાંબુ જીવે.
Jain Education International
ઘઉં ઉગાડવાનાં નુકસાના
૧. લાકોને ઘઉં ખાવા મળે; પણ
ઘઉં' સાથે સાંઠા ન ઉગવાથી પશુને ખારાક ન મળે.
૨. પશુએ લાંખુ જીવી ન શકે.
For Personal & Private Use Only
www.jainelibrary.org