________________
૧૮૯ ડેવલપમેન્ટ ફાર્મ, એગ્રિકલ્ચર ફાર્મ, રીસર્ચ ફાર્મ વગેરે વિવિધ નામનીચે તદ્દન બિનજરૂરી ખાતાએ આ નિષ્ણાતને ઠેકાણે પાડવા માટે અને તેમના દ્વારા રાષ્ટ્રહિત-વિરોધી કૃત્ય કરાવવા ખૂલતાં જાય છે.
આ ખાતાઓ પાછળ આ નિષ્ણાતેના પગાર ઉપરાંત તેમના. માટેનાં મકાને, સંસ્થા કે ખાતાની ઑફિસો, તેનું ફર્નિચર, ટાઈપરાઈટર, ટાઈપિસ્ટ, કારકુને, પટાવાળા વગેરેની બેટેલિય; સ્ટેશનરી. ખરચ વગેરે કરોડો રૂપિયા ખર્ચ કેન્દ્ર અને રાજ્ય કરે છે, છતાં એનું પરિણામ શું આવ્યું?
નિષ્ણાતોએ શું આપ્યું? છેલાં સે વરસમાં પશ્ચિમી પદ્ધતિના નિષ્ણાતેના હાથમાં આપણાં પશુએ, જગલે અને ખેતી આવ્યાં. પછી આપણાં પશુઓનું સંખ્યાની દષ્ટિએ નિકંદન નીકળી ગયું. શ્રમની દષ્ટિએ તેમની શક્તિ ૫૦ ટકા ઘટી ગઈ. દૂધ દેવાની શક્તિ સદંતર નાશ પામી. જંગલે વેરાના બની ગયાં. બેટી અને નીતિએ અનાજના દુકાળો સજર્યા હજી પણ પંજાબ, હરિયાણા કે મધ્ય પ્રદેશ સિવાય કોઈ રાજ્ય પુરાંતવાળું તે નથી જ. પણ ગુજરાત જેવું ગુજરાત જે મેગલ અમલમાં ભારતને બગીચે કહેવાતું તે પણ અનાજની ખાધવાળું રાજ્ય છે. ઘી, તેલ, અને દૂધના જ નહિ, પણ પાણીના પણ દુકાળવાળે દેશ છે. અને હજી વધુ ને વધુ અધોગતિ તરફ જઈ રહ્યો છે. તે હવે તે એમ લાગે છે કે આપણા નિષ્ણાતે માત્ર પરદેશી કરીઓના અને પરદેશી નિકાસકારોના બાહેશ સેલિંગ એજન્ટો જ રહ્યા છે, બાકી કૃષિ, પશુસંવર્ધન અને જંગલ તેમ જ પાણી ક્ષેત્રે તેમણે
દેવાળું જ કાઢયું છે. કે કૃષિ નિષ્ણાતેની દેખરેખ નીચે જુદા જુદા પ્રદેશમાં જુદાં જુદાં નામનાં ખાતાઓ દ્વારા સંશોધનને નામે અને વેજ્ઞાનિક ખેતીના અખતરાને નામે કરોડ રૂપિયા ખરચાય છે. અને આ નિષ્ણાતેની સીધી
ખરેખ નીચે ચાલતાં ફા આધુનિક સાધનની વિપુલ મદદ વડે દર વરસે લાખ રૂપિયાની ખેટ કરી બતાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org