________________
- આપણે ત્યાં બેકારી કયાંય શેધી જડતી ન હતી શાથી? જાણે છે?
વર્ણના અને વૃત્તિના અસાંકર્મના સિદ્ધાન્તને લઈને તે. કોઈ પણ માણસ બે જુદા વણનું મિશ્ર કરી શકો નહિ. આથી બીજગત સંસ્કારધન એકધારું ઊતરી આવતું હતું. બાપદાદાના ધંધાના સંસ્કાર બીજમાં જ મળી જતા. એ ધંધે – વગર ભણતર – માણસ નિષ્ણાત બની જતા..
અને કોઈના પરંપરાગત ધંધામાં કોઈ બીને માણસ પ્રવેશ કરી શકો જ નહિ. હાથસાળના હરિજનના વધે કે જેડા સીવવાના મોચીના ધધ વધુ બુદ્ધિમાનેએ પ્રવેશ કરીને જ લાખો હરિજન, મચી વગેરે પછાતને બેકાર બનાવી દીધા નથી શું?
જ અર્થ-કામના કેવા અઘેર સ્વાર્થે ગંધાઈ ઊઠી છે આ આર્યપ્રજા ! જાણે કે એને પિતાના સિવાય કશાયની પડી નથી ! - કદાચ ઘણાખરા પ્રજાજને મનમાં બોલતા હશે. “જહન્નમમાં જાય, સંસ્કૃતિ, મરે આ લોકો મારે ?
અહો! કેટલી બધી આઘાતજનક આ હકીકત છે કે જે સંસ્કૃતિએ આપણામાં એજ, તેજ ખુમારી પૂર્યા, જેની ખાતર | લાખ લોકોએ બલિદાને દઈને મતને ય વહાલું ગણીને પી
લીધું એ સંસ્કૃતિનાં સંતાને પિતાના લેગ-જીવન કાજે એને ખતમ કરવા બેઠા છે! જે સંસ્કૃતિ સાફ તે પ્રજા સાફ! પછી તે દેશ કોઈ બીજાએના જ કબજે!
–પં. ચન્દ્રશેખરવિજ્યજી
E
!
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org