________________
૧૮૭
એએ નહિ; પણ સરકારે જ નક્કી કરવી. અબજો રૂપિયા ખરચ્યા પછી. ૨૦ ટકા શહેરી પ્રજાને પણ પાઉડરિયું દૂધ આપવામાં પણ પહોંચી.
ન વળાય એવી અનાર્થિક-અવૈજ્ઞાનિક જનાઓ કરવી, ગામડાઓમાં ' વસતી ૮૦ ટકા વસ્તીની દૂધની જરૂરિયાત તરફ ઉપેક્ષા સેવવી આ
બધાં કાર્યોમાં કોઈ જ સામાજિક, વૈજ્ઞાનિક કે આર્થિક કટી ઉપર 1 ટકી શકે એવી ક્ષમતા નથી.
- મિશ્ર અર્થતંત્રનાં કૂટ પરિણામે મિશ્ર અર્થતંત્રનાં આ બધાં પરિણામ છે. આજે તે સંવર્ધન ઉપર પડદો પડી ગયે; અને ગાયનું દૂધ વેપાર વિનિમયની અને પછી ડેરી ઉદ્યોગના વિકાસને નામે શેષણનું સાધન બની ગયાં, તે જ પ્રમાણે એક દિવસની ઘરની રસોઈ પણ Cooking industry development રસોઈ ઉદ્યોગના વિકાસને નામે બંધ થઈ જાય અને જાહેરક્ષેત્ર તેમ જ ખાનગી ક્ષેત્રના સહકારમાં તેનાં કારખાનાં ઊભાં થાય તે નવાઈ પામવા જેવું નથી. - હિંદુ પ્રજામાં ગૃહસ્થના પાંચ દૈનિક ય – સૂલે, ચરખે, ખાંડ. ણિયું, ઘટી અને વલેણું –એમાંથી છેલ્લા ચાર તે ઉદ્યોગમાં આવીને. ઘરમાંથી પદભ્રષ્ટ થયા છે. " બાકી ચૂલે રહ્યો છે, તે કયારે બંધ થાય તે જોવાનું.
જ
% પશ્ચિમી પદ્ધતિના નિષ્ણાતો તૈયાર કરવા પાછળ પ્રજાના
કરેડ રૂપિયાનું આંધણ. કદ એવા નિષ્ણાતની બલિયનોએ રાષ્ટ્રની અબજો રૂપિ--
યાની સંપત્તિને વેરેલો વિનાશ. * નિષ્ણાતોના કૌભાંડની તપાસ કરવા પ્રજાએ શા માટે.
સ્વતંત્ર રીતે તપાસપંચ ન નીમવાં?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org