________________
૧૮૦
"
આ ભેદી આક્રમણના પ્રતીકાર કરવાના વ્યૂહ તૈયાર કરી, અને યા હામ’કરીને જંગે ચડી.
8 આ વિશ્વબેંકના લેાખડી, રાક્ષસી પજે તે આજેય ભારત ઉપર ભીંસાયેલા છે!
એ તમામ નાના રાષ્ટ્રને પાયમાલ કરવા માટે જ વિશ્વબૅંકનુ આયેાજન નથી ને ?
ૐ આઝાદી પછી પણ ઉત્તરોત્તર વધુ ને વધુ પ્રજાની બરબાદી અને મેહાલી કેમ ?
ભારતમાંથી અ ંગ્રેજોનાં લશ્કરી થાણાં ઊઠી ગયાં; પણ વિશ્વની મહાસત્તાઓનાં, મામૂલી સત્તાનાં અને એ તમામ સત્તાએનાં સંયુક્ત. સહુસથી રંગીન પ્રજાખાનું શેષણ કરવા સ્થપાયેલી વિશ્વષૅ કનાં. આથિક થાણાંએ ભારતમાં જડબેસલાક બેસી ગયાં છે !
શાષણ કરવા માટે બીજા નખરના માટે દેશ વિશ્વમાં ભારત દેશ છે, અને ભારતમાં શાષણ કરવા માટે સહુથી મોટાં બજારો છે;. અનાજ, દૂધ અને દવાનાં.
આપણી ખેતી નાશ પામે કે મેાંધી થાય, દૂધ, ઘીનાં ઉત્પાદન. અટકી પડે અને લેાકેાનુ પાષણ તૂટી પડે તે માંદગી વધે અને તે જ આ ત્રણે ક્ષેત્રે પરદેશીઆની ઘૂસણખારી અને શેષણખોરી શકય મને.
તે લેાકેએ આપણાં પશુઓના નાશ કરીને આપણી ખેતી ભાંગી. નાખી અને મેઘીદાટ પણ કરી નાંખી; પરિણામે ૧૯૫૬માં અને ૧૯૬૩ થી ૧૯૭૪ સુધીમાં ૬,૩૩,૮૫,૦૦૦ ટન અનાજ મંગાવવું.. પડ્યું. ( આ આંકડા સરકારી છે.) ૧૯૫૭ થી ૧૯૬૨ સુધી ખીજા. એક ક્રાડ ટનની આયાત થઇ હાય એમ અદાજી શકાય.
દર વર્ષે આયાતી અનાજના ભાવ વધારે પડયો છે. કિમતના તમામ આંકડા તેા ઉપલબ્ધ નથી પશુ ૧૯૬૮ થી ૧૯૭૦નાં ત્રણુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org