________________
૧૬૦. ખેતી, વાહનવ્યવહાર અને બીજા ગ્રામઉદ્યોગો માટે કુલ ૧ કરોડ બળદ જોઈએ, તેને બદલે દેશમાં માત્ર 9 કરોડ ૩૩ લાખ. બળદ છે અને ખાતર માટેની જરૂરિયાતના માત્ર ચેથા ભાગનું જ છાણ ઉપલબ્ધ છે. એ બે મહત્વનાં કારણોને લીધે આપણે ઉપર જણાવેલી કાર્યક્ષમતા પ્રમાણે અનાજ પેદા કરી શક્તા નથી. અને એ જ કારણે આપણે આપણા અનાજ અને દૂધનાં બારેમાં પરદેશેની પકડ મજબૂત થતી જાય છે,
સુપ્રીમ કે ચુકાદો સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ કસાઈએ વગેરે બિહાર, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશનાં રાજ્ય વચ્ચે ગોવધબંધીને ચાલેલા કેસમાં બંધારણની કલમ ૪૮ના અર્થઘટનમાં ખૂબ વિવાદ ઉપસ્થિત થયે હતું. આ રાએ બંધારણની કલમ ૪૮ને આશ્રય લઈને ઘડેલા ગોવધબંધીના. કાયદામાં, કઈ પણ ઉંમરની ગાય, તમામ વાછડા, વાછડી અને પ્રજનન કરતાં સાંઢ breeding bull તેમ જ હળ કે ગાડું ખેંચી શકતા બળદને (draught animal) ઉપયોગી ગણને તેમને મારવાની મનાઈ કરતા. કાયદાની કલમને કાયદેસરની ગણાવી હતી. પણ વૃદ્ધાવસ્થાને કારણે પ્રજનન કરવાને અશક્ત સાંઢ અને કઈ પણ જાતનું કામ કરી શકવાને. અસમર્થ એવા બળદને બિનઉપયોગી (useless cattle) ગણીને તેમને મારવાની મનાઈ કરનારી કાયદાની કલમને ગેરકાયદે ઠરાવી હતી, અને તેમની કતલ કરવાની છૂટ આપી હતી.
વૃદ્ધ બળદ પણ ઉપયોગી છે A Breeding bull કે draught animal તરીકે કાર્ય કરતાં બંધ થાય એટલે સાંઢ કે બળદ નકામું પ્રાણ એમ હજી સ્થાપિત થયું નથી. માત્ર એની ઉપગિતા અમુક અંશે ઓછી થઈ ગણાય. છતાં તે જે છાણ અને મૂતર આપે છે તેના મૂલ્ય(value)ને જાળવી રાખે છે. પણ તેને મારી નાખવાથી તે રાષ્ટ્રને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. તેને મારીને હાડકાં-ચામડાની જે આવક થાય તે તે તે કુદરતી મેતે મં ત્યારે પણ મળે છે. ફરક માત્ર એટલે પડે કે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org