________________
થયા અને પાણી વેપારવિનિમય (Commercial commodity)ની વસ્તુ બની ગઈ. . (૩) ઘેર ઘેર રેટિયા હતા, ગામે ગામ હાથસાળ હતી; લેકોને પહેરવા માટે વિશ્વભંડાર ભરપૂર હતા.
પણું સમૂળી ક્રાન્તિ આવી પડી. સઘળું અદશ્ય થયું. ૫૦ ટકા લોકો આજે અર્ધનગ્ન દશામાં આવે છે.
(૪) મોટા ભાગના લેકે પિતાની માલિકીના ઘરમાં રહેતાં. બાકીનાને જૂજ ભાડાના મકામાં રહેવા મળતું. ' ' પણ સમૂળી ક્રાન્તિ આવી પડી. મકાનની પાઘડીઓ એ તે શાહકારી વહેવાર બની ગયે. મકાના ભાવ આસમાને પહોંચ્યા. દોડે માનના બનેલા માનવભંગારના ગંજના ગંજ શહેરી ફૂટપાથ ઉપર પથરાવા લાગ્યા.
(૫) દર ૪૦૦ માણસની વસ્તીએ એક મફત કેળવણીની નિશાળ હતી. ત્યાં ગ્ય પાત્ર ને એગ્ય વિષયેનું સંપૂર્ણ જ્ઞાન મફત અપાતું.
પણ....સમૂળી ક્રાંતિ આવી. એ નિશાળે બંધ થઈ. એ ચલાવનારા લાખ જ્ઞાન-દાતાઓ ભીખ માંગતા થઈ ગયા અને રાજને વહીવટમાં અનુકૂળ આવે અને મોટા શેષણર ઉદ્યોગને ખપ લાગે એવી જ વિદ્યા મળવાનું શક્ય રહ્યું અને તે પણ હજારો-લાખ રૂપિયાના ખર્ચના ભેગે.
(૬) દરેક ધર્મ-સંપ્રદાય સાત્વિક ખોરાક ઉપર ભાર આપીને તામસી ખેરાકને ત્યાગ કરાવતે.
પણ સમૂળી ક્રાપ્તિ થઈ અને સાત્વિક ખોરાકનું નિકંદન જ નીકળી ગયું. એનું સ્થાન લીધું માંસ, મચ્છી, ઈંડાંએ. એ ખાવામાં ગૌરવ ગણાયું.
(૭) લેહીનું ટીપું પણ રેડડ્યા વિના, આપણા જ પાસે, આપણા જ પુત્ર દ્વારા કરેલી આ સમૂળી ક્રાન્તિના સજ કે છે અંગ્રેજોએ તૈયાર કરેલા અને આપણું પ્રધાનમંડળને ઘેરી વળેલા નિષ્ણાતે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org