________________
૧૭૧
અને... અસેસ ! ખરેખર ઝપાટાબ ધ ટીટેનીક (ભારતીય સંસ્કૃતિ) ડૂબી જ રહી છે !
હવે તા એને ભગવાન જ ઉગારી શકશે કે શું ?
ૐ આ ચરખા સધા, ગૈાસેવા સા, ગ્રામેાદ્યોગ સા વગેરે આટલા બધા નિષ્ક્રિય-શા કેમ છે? શું પાંચમી કતારિયાએએ (દેશી અંગ્રેજોએ) તેના બજો તા લીધા નથી ને?
જ્યાં પ્રજાના આર્થિક ઉત્થાનની કાંઈક પણ આશા દેખાય છે તેવા આ સા હવે સફાળા સજાગ બને, સક્રિય બને !
ચરખા સુધા, ગ્રામદ્યોગ સàા, ગેસેવા સંઘા, પાંચમી કતા-યિાએથી અને બિનકાર્યક્ષમ કાર્યકર્તાઓથી ખદખદે છે. આવું માનવાના નક્કર પુરાવા ભલે ન હેાય પણ તેમનાં કાર્યો જરૂર શકા જન્માવે છે.
આ બધા સુધા કાંઈ નવા ન હતા. દાયકાએથી તેએ હસ્તીમાં આવ્યા હતા, પણ તેમની પાસે કાંઇ આયેાજન જ ન હતું; અથવા જો... હતું; તે પાંચમી વારિયા દ્વારા તેને દબાવી દેવાયું હતું; અથવા તે ભાંગી પડે તેવી સુરગે તેમાં ગઠવી દેવામાં આવી હતી.
સ્વાધીનતા મળવાની સાથે જ ઔદ્યોગિક પેઢીએ પાતપેાતાનાં ક્ષેત્રો વિષે ચૈાજના લઇને સરકાર સમક્ષ હાજર થઈ ગઈ. આયાજન પથમાં બેઠેલા, તેમના જ પ્રતિનિધિઓએ તેમને મંજૂરીની મહેર મારી આપી અને આ સ્થાપિત હિતેા માલેતુજાર થવા લાગ્યા. તા ય કેમ કાઈ ન સળવળ્યુ પણ તે ય અખિલ ભારત ચરખા સધ ન સળવળ્યેા. એ તે ઊલટા પ્રવૃત્તિ સંકેલીને બેસી ગયા, ન તે ગ્રામોદ્યોગ સાંઘ સળવળ્યે.
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org