________________
૧૯૦
વસવાટના કાળ દરમિયાન સવાઈ અંગ્રેજો-દેશી અંગ્રેજો-પશ્ચિમી. એજન્ટ-શિક્ષણ વગેરે દ્વારા તૈયાર કરી દીધા હતા 1 ટોચ કક્ષાના આવા માણસા ભાગ્યે જ બે-પાંચ હજારની સખ્યામાં હશે, પણ તેમણે આજે ૬૩ ક્રોડની ભારતીય પ્રજા ઉપર પેાતાને સપૂર્ણ કાબૂ જમાવી દ્વીધા છે!
સરકારી જરૂર બદલાઈ! ખતરનાક ઢાંચા કદી ન બદલાયે! તન ભારતમાં; મન વિદેરામાં
આ કેટલાક હજાર પશ્ચિમ-ભક્તો, જેમનુ તન ભારતમાં છે; મન વિદેશમાં છે. રશિયામાં, અમેરિકામાં કે ચીનમાં; તે – સમસ્ત ભારતીય પ્રજાની જીવાદોરી સમી મેક્ષપ્રધાન ચાર પુરુષાથ'ની સંસ્કૃતિના નાશ કરવા માટે ભેદી ચેાજના દ્વારા કટિબદ્ધ થયા છે. વિકાસ, એકતા, પ્રગતિ, નવસર્જન, નવયુગ વગેરે શબ્દો પાછળ રહેલા અથ આ ભેદી ચેાજનાના મુખ્ય કરવૈયે છે.
ભેદી માતનાં એધાણ. વિકાસ દ્વારા વિનાશ; એકતાને નામે કુસંપ, પ્રગતિના સ્ટીમરોલરા નીચે સંસ્કૃતિના સર્વનાશ; નવસર્જનના નામે પ્રાચીન પવિત્ર પર’પરાઓનુ` વિસર્જન.
નવયુગના નામે ઘાતકી નવી પ્રણાલીઓનું આગમન. પણ અસેસ ! ભારતની પ્રજા જ ભ્રમણામાં રાચે છે. એને પેાતાના જેવી જ કામ, જાતિ, જ્ઞાતિ, વતન અને ચામડીના રંગવાળા પેલા લાકા (સ્વદેશી ગેારા) તરણતારણહાર દેખાયા છે.
૬ ટીટેનીક ડૂબી રહી છે?
મારા જેવા કોકે ખૂમ પાડી, “ સાવધાન ! ટીટેનીક ( બ્રિટનની અમર ગણાયેલી સ્ટીમર) ડૂબી રહી છે ! ’
તે વખતે ભારતના બુદ્ધિજીવીઓ લેગરસના જામ પીને પ્રગતિના એલડાન્સ કરતાં મને વળતા જવાબ આપે છે ઃ
""
ટીટેનાક કદી ડૂબે જ નહિ.
66
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org