________________
[ 9 ] મિશ્ર અશ્રુતત્રે વેરેલા વિનાશ
# આ ગાંધીવાદીએ !
તમારી ગાંધીમાર્ગે ચાલવાની વાત સથા દભભરી છે ! 2 મિશ્ર અર્થતંત્ર નીતિએ દેશને દેવાળિયા બનાવ્યા છે અને ક્રેડો માનવાને જીવતાં હાડપિંજર બનાવ્યાં છે! ” ત્રીસ વર્ષના સ્વરાજે કેટલી મેધવારી વધારી મૂકી છે? તે વાંચો.
હવે તા ગેરક્ષા, જલ ક્ષા, ભૂક્ષા અને વનરક્ષા એ જ અથ તંત્ર- તરણાપાય !
ગાંધીવાદી અથ વ્યવસ્થાને નામે ઓળખાતી વ્યવસ્થા, એ કાંઈ ગાંધીજીએ ઘડેલી ન હતી. એ વ્યવસ્થા હજારો વર્ષથી ભારતમાં વિસ્તરેલી હતી, અને તેને પ્રતાપે લેાકાનુ જીવન શાંત, સુખી, સમૃદ્ધ અને માક્ષલક્ષી હતું, અને એ વ્યવસ્થાથી સમસ્ત જીવસૃષ્ટિનું રક્ષણ અને પાષણ થઈ શકતું.
:
અ ંગ્રેજોએ એ સહિતકર વ્યવસ્થાને સત્તા અને જુલમ દ્વારા તાડી પાડી. તેને સ્થાને પોતાની યંત્ર આધારિત હિંસા અને શેષણ વિના ટકી જ ન શકે એવી વ્યવસ્થા ફેલાવી. ગાંધીજીએ પશ્ચિમી વ્યવસ્થાને ખસેડીને ભારતીય અર્થવ્યવસ્થા કરીથી સ્થાપવા પ્રયત્ન કર્યા. એ વ્યવસ્થાના આધારસ્તા હતા ગેરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા ( ભૂદાન નહિ ) અને વનરક્ષા.
ખાદી અને ગ્રામઉદ્યાગા એ ચાર વિષયમાં સમાઈ જાય છે. કારણ કે એ તેમના વડે જ ચાલી શકે છે. પાણી, પશુએ અને લાકડું એ ત્રણ ગ્રામયાબેની કરાડરજ્જુ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org